૩૮ ][ શ્રી જિનેન્દ્ર
નિખિલ વસ્તુકો તત્ત્વ દિખાવૈ દિનકર જેમ ઉતંગ;
જડતા મમતા હરતા દેવી કરતા જ્ઞાન સુચંગ.
સરસ્વતી જગમાતા! તૂ તો કરત સદા શિવસંગ. ૯
દુર્ધર દુર્જય અષ્ટ મદાદિક ઔર કષાય કુરંગ;
નાદિ કાલતેં ભવવનમાંહીં દુઃખિત કિયો દુરંગ.
સરસ્વતી જગમાતા! તૂ તો કરત સદા શિવસંગ. ૧૦
શ્રદ્ધા દ્રઢ યુત જ્ઞાન ચરિત કરિ હરિયે કુમતિ કુસંગ,
દોષ વચન હરિ પ્રિયહિત બાની કરિયે સુમતિ સુચંગ.
સરસ્વતી જગમાતા! તૂ તો કરત સદા શિવસંગ. ૧૧
શ્રી જિન – સ્તવન
(ભુંજગપ્રયાત)
ગુણાવાસ શ્યામા ભલી જાસુ માતા,
ભયે પુત્ર જાકે દિખાયે અચંભા;
રહે જાસુકે દ્વાર પૈ દેવ દેવા,
નમોં જય હમેં દીજિયે પાદસેવા. ૧
લખી ચાલ મૈં નાથ તેરી અનૂઠી,
બિના અસ્ત્ર બાંધે કરે શત્રુ મૂઠી;
લઈ જ્ય તિહૂં લોકમેં જીત એવા,
નમોં જય હમેં દીજિયે પાદસેવા. ૨
પડી કંઠમેં નાથકે મુક્તિ માલા,
બિરાજે સદા એક હી રૂપ શોભા;