૫૨ ][ શ્રી જિનેન્દ્ર
શ્રી સીમંધાર સ્વામીનું સ્તવન
(રાગ – પપીહા રે, મેરે પિયાસે કહિયો જાય)
શશીયારે શશીયારે શશીયારે,
મેરે પ્રભુસે કહિયો જાય.
સીમંધર તોરા દર્શ ચાહૂં,
દિલડાં ન બહુ તલસાવ. ૧
મૈં ચાહૂં તુમ દર્શન હમેશાં,
પડા હૂં તુમસે દૂર.
કોસ હજારોં અંતર બીચમેં,
મિલનેસે મજબૂર હાં;
ભરતક્ષેત્રમેં મૈં હૂં બૈઠા,
અહનિશ ધ્યાન લગાય. ૨
પર્વત નદિયા બીચમેં કિતને,
વિરહ દર્શકા ઘોર,
પલ પલ ધ્યાન મેં ધરૂં તુમારા,
જલદી દર્શ દિખાય. ૩
નહિ મિલતે હાં પ્રભુજી મેરે,
કાંપ રહી મેરી કાય હવેલી;
એક વાર જો દર્શ મિલે તો,
સુખકી લ્હેર લગી જો;
પ્યારા પ્યારા પળ પળ સુમરૂં,
સીમંધર દર્શન દીજે;
તેરી યાદ મેં આંખેં ભર ગઈ,
ચિત્ત રહા કંપાય. ૪