૭૮ ][ શ્રી જિનેન્દ્ર
સુશંકર તુમ્હીં હૌ તુમ્હી સુખકારી,
સુજન્માદિ ત્રયપુર તુમ્હી હૌ વિદારી;
ધરૈ ધ્યાન જો જીવ જગકે મઝારી,
કરૈ નાસ વિધિકૌ લહૈ જ્ઞાન ભારી. ૩
સ્વયંભૂ તુમ્હી હૌ મહાદેવ નામી,
મહેશ્વર તુમ્હી હૌ તુમ્હી લોકસ્વામી;
તુમ્હેં ધ્યાનમેં જો લખે પુન્યવંતા,
વહી મુક્તિ કો રાજ વિલસૈ અનંતા. ૪
તુમ્હીં હો વિધાતા તુમ્હી નંદદાતા,
નમૈ જો તુમ્હૈં સો સદાનંદ પાતા;
હરૌ કર્મકે ફંદ દુઃખકંદ મેરે,
નિજાનંદ દીજે નમોં ચર્ણ તેરે. ૫
મહા મોહકો મારિ નિજ રાજ લીનૌ,
મહાજ્ઞાનકો ધારિ શિવ વાસ કીનૌ;
સુનોં અર્જ મેરી રિષભદેવ સ્વામી,
મુઝે વાસ નિજપાસ દીજે સુધામી. ૬
શ્રી ચંદ્રપ્રભજિન – સ્તવન
(ચાલ ‘અહો જગતગુરુ’ કી)
અહો ચંદ્ર જિનદેવ તુમ જગનાયક સ્વામી,
અષ્ટમ તીરથરાજ, હો તુમ અંતરયામી. ૧
લોકાલોક મઝાર, જડ ચેતન ગુણધારી,
દ્રવ્ય છહૂં અનિવાર પર્યય શક્તિ અપારી. ૨