શ્રી જિનેન્દ્ર – સ્તવન
(હરિગીત)
તુમ પરમપાવન દેવ જિન અરિ, -રજરહસ્ય વિનાશનં,
તુમ જ્ઞાનદ્રગ જલવીચ ત્રિભુવન, કમલવત પ્રતિભાસનં;
આનંદ નિજજ અનંત અન્ય, અચિંત સંતત પરનયે,
બલ અતુલકલિત સ્વભાવતૈં નહિં, ખલિતગુન અમિલિત થયે. ૧
સબ રાગરુષહન પરમ શ્રવન, સ્વભાવઘનનિર્મલ દશા,
ઇચ્છારહિત ભવિહિત ખિરત વચ, સુનત હી ભ્રમતમનશા;
એકાંતગહનસુદહન સ્યાત્પદ, બહનમય નિજપર દયા,
જાકે પ્રસાદ વિષાદ વિન, મુનિજન સપદિ શિવપદ લહા. ૨
ભૂષનવસનસુમનાદિવિનતન, ધ્યાનમયમુદ્રા દિપૈ,
નાસાગ્રનયન સુપલક હલય ન, તેજ લખિ ખગગન છિપૈ;
પુનિ વદનનિરખત પ્રશમજલ, વરખત સુહરખત ઉરધરા,
બુદ્ધિ સ્વપર પરખત પુન્ય આકર, કલિકલિક દરખત જરા. ૩
ઇત્યાદિ બહિરંતર અસાધારન સુવિભવ નિધાન જી,
ઇંદ્રાદિવંદ્યપદારવિંદ અનિંદ તુમ ભગવાન જી;
મૈં ચિરદુખી પરચાહતૈં, તવ ધર્મ નિયત ન ઉર ધર્યો,
પરદેવ સેવ કરી બહુત નહિં કાજ એકહુ તહઁ સર્યો. ૪
સ્તવન મંજરી ][ ૩૫૧