અતુલ ચતુષ્ટયરૂપ તુમૈં જો ચિતમૈં ધારૈ,
આદરસોં તિહુંકાલમાહિં જગથુતિ વિસ્તારૈ;
સો સુક્રત શિવપંથ ભક્તિરચના કર પૂરૈ,
પંચકલ્યાનક ૠદ્ધિપાય નિહચૈ દુખ ચૂરૈ. ૨૪
અહો જગતપતિ પૂજ્ય અવધિજ્ઞાની મુનિ હારૈ,
તુમ ગુણકીર્તનમાંહિ કૌન હમ મંદ વિચારે;
થુતિ-છલસોં તુમ વિષૈ દેવ આદર વિસ્તારે!
શિવસુખપૂરનહાર કલપતરુ યહી હમારે. ૨૫
વાદિરાજ મુનિતૈ અનુ, વૈયાકરણી સારે,
વાદિરાજ મુનિતૈં અનુ, તાર્કિક વિદ્યાવારે;
વાદિરાજ મુનિતૈં અનુ, હૈં કાવ્યનકે જ્ઞાતા,
વાદિરાજ મુનિતૈં અનુ, હૈં ભવિજનકે ત્રાતા. ૨૬
(દોહા)
મૂલ અર્થ બહુવિધિકુસુમ, ભાષા સૂત્ર મંઝાર,
ભક્તિમાલ ‘ભૂધર’ કરી, કરો કંઠ સુખકાર. ૧
❐
શ્રી જિનેન્દ્ર – સ્તુતિ
(પદ્ધરી છંદ)
જિન પ્રતિબિંબ લખી મૈં સાર, મનવાંછિત સુખ લહો અપાર;
જય જય નિઃકલંક જિનદેવ, જય જય સ્વામી અલખ અભેવ.
૩૬૪ ][ શ્રી જિનેન્દ્ર