શ્રી જિનેન્દ્ર – સ્તવન
(ભજન – રાગિની મલ્હારમેં)
જય જય બોલિયે જી સબ મિલિ જૈનધરમકી આજ;
જય જય બોલિયે જી સબ મિલિ જૈનધરમકી આજ. (ટેક)
જૈનધર્મ શ્રી ૠષભદેવને પ્રગટ કિયા જગમાંહિ;
સબ જીવનકે હિત કરનેકો ભિન્ન ભિન્ન દરસાંહિ.
જય જય૦ ૧
મહાવીરપર્યંત ચતુર્વિંશતિનિ સબ કિયો પ્રચાર;
કુન્દકુન્દ આદિક આચારજ રચે ગ્રંથ વિસ્તાર;
જય જય૦ ૨
અકલંક અરુ નિષ્કલંક, ગુરુ પ્રાણ દિયે વૃષકાજ;
તિનહીકી તુમ આમ્નાય હુયે, શીર ચઢાવત હો આજ,
જય જય૦ ૩
ચેતો અબ તુમ આંખ ખોલ દો, કમર બાંધ હો તૈયાર;
વૃદ્ધિ કરો શ્રી જૈનધરમકી, કહત ‘હજારી’ પુકાર.
જય જય૦ ૪
❐
શ્રી જિનવર – સ્તવન
(મેરી ભાવના — રાગ)
શ્રી જિનવરપદ ધ્યાવૈં જો નર, શ્રી જિનવર પદ ધ્યાવૈં હૈં.
(ટેક.)
સ્તવન મંજરી ][ ૪૧૧