View slideshow of 108 images

Id12277
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 (Download pdf of shastra - Hindi)
TranscriptTranscript (hi )
Start2:55
End
Track Number277
Topicsવચનામૃતમાં આવે છે કે ‘શુદ્ધ દ્રવ્યસ્વભાવને દ્રષ્ટિ કરીને અશુદ્ધતાનો ખ્યાલ રાખી તું પુરુષાર્થ કર પણ અશુદ્ધ પર્યાયનો પક્ષ અનાદિથી કરેલ છે તો ત્યાં પર્યાયનો ખ્યાલ રાખવાનો શું પ્રયોજન છે?    0   Play
वचनामृतमां आवे छे के ‘शुद्ध द्रव्यस्वभावने द्रष्टि करीने अशुद्धतानो ख्याल राखी तुं पुरुषार्थ कर पण अशुद्ध पर्यायनो पक्ष अनादिथी करेल छे तो त्यां पर्यायनो ख्याल राखवानो शुं प्रयोजन छे?    0   Play

શુદ્ધતા તો દ્રવ્યમાં ત્રિકાળ છે અને અશુદ્ધતા તો પર્યાયમાં છે તો દ્રવ્યમાં ‘દ્રવ્ય’ અને ‘પર્યાય’ એવા બે ભાગ છે?    3:10   Play
शुद्धता तो द्रव्यमां त्रिकाळ छे अने अशुद्धता तो पर्यायमां छे तो द्रव्यमां ‘द्रव्य’ अने ‘पर्याय’ एवा बे भाग छे?    3:10   Play

આ બધું તો સહેલું પડે છે પણ દ્રવ્ય જ હાથમાં આવતું નથી?    5:50   Play
आ बधुं तो सहेलुं पडे छे पण द्रव्य ज हाथमां आवतुं नथी?    5:50   Play

જેનું અંતરલક્ષી જીવન છે તે બહારમાં વિકલ્પ કરતા હોય ..... ત્યારે દેવ-ગુરુ-શાસ્ત્ર, બાર ભાવના, દ્રવ્ય-ગુણ- પર્યાય વગેરેમાંથી કયાં વિકલ્પની પ્રધાનતા દેવી?    7:20   Play
जेनुं अंतरलक्षी जीवन छे ते बहारमां विकल्प करता होय ..... त्यारे देव-गुरु-शास्त्र, बार भावना, द्रव्य-गुण- पर्याय वगेरेमांथी कयां विकल्पनी प्रधानता देवी?    7:20   Play

આત્માનો અત્યાર સુધી મોક્ષ કેમ થયો નથી. તે માટે વિચારવું–વાડામાં મોક્ષ નથી તે વિષે...    11:10   Play
आत्मानो अत्यार सुधी मोक्ष केम थयो नथी. ते माटे विचारवुं–वाडामां मोक्ष नथी ते विषे...    11:10   Play

પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા તથા વૈરાગ્ય    16:15   Play
पूज्य गुरुदेवश्रीनो महिमा तथा वैराग्य    16:15   Play