કરનાર છે. જે સ્વદ્રવ્યને વિષય કરે તેને જ પરદ્રવ્ય સાથેનો વિષય ટળે; જે સ્વદ્રવ્યને વિષય ન કરે ને પરદ્રવ્ય
સાથે જ વિષય કરે તેને કદી વિષય ટળે નહિ અને બ્રહ્મચર્યજીવન થાય નહિ.
વિષયોનો અને પર ભાવનો સંગ જરા પણ છોડ્યો નથી, ને તેને આત્મિકબ્રહ્મચર્ય જરા પણ પ્રગટ્યું નથી.
પુણ્યભાવ તો પર વિષયોના લક્ષે જ થાય છે, તે પુણ્યને જેણે ધર્મ માન્યો તેને ખરેખર પરવિષયોમાં સુખ છે–
એમ જ માન્યું છે, તેથી તેને અંતરમાં પરવિષયોનો સંગ છોડવાની રુચિ નથી પણ પરવિષયોનો સંગ કરવાની
રુચિ છે પરવિષયોનો સંગ કરવાની રુચિ તે અબ્રહ્મચર્ય જ છે.
છોડવાની રુચિ નથી પણ દેવ–ગુરુ–શાસ્ત્રના વિષય કરવાની રુચિ છે. જેમ સ્ત્રી વગેરેમાં સુખબુદ્ધિ તે વિષય છે
તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર પણ પરવિષય છે તેમાં સુખબુદ્ધિ તે પણ વિષય જ છે. –એમ અશુભ છે ને બીજો શુભ છે
એટલું જ. પરંતુ છે તો બંને વિષય, એક અબ્રહ્મના જ તે બે પ્રકાર છે.
રુચિ અને લક્ષ કર્યું છે તથા સર્વ ઈન્દ્રિય વિષયોની રુચિ છોડી છે તે ભવ્ય જીવ ખરું આત્મજીવન બ્રહ્મજીવન જીવે
છે. –એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ભગવાન સમાન છે–એમ જ્ઞાનીઓ કહે છે.
લેશ પણ વિકાર થતો નથી. એટલે તેમાં આત્માના લક્ષે બ્રહ્મચર્ય પાળવાનું જ આવ્યું. બાકી શરીરના લક્ષે
શુભભાવરૂપ બ્રહ્મચર્ય રાખે ને વિષય ઈચ્છા ન કરે તે પુણ્ય–બંધનું કારણ છે, પણ માત્ર એવું શુભભાવરૂપ
બ્રહ્મચર્ય પાળનારને ‘ભગવાન સમાન’ કહ્યો નથી.
છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે, સર્વે પર વિષયોથી ખાલી ને
અતીન્દ્રિય સુખથી ભરપૂર એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું અને તેનો અનુભવ
કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
લખી શકે. પગાર લાયકાત મુજબ: (ઉમેદવારને ગુજરાતી શોર્ટહેન્ડ શીખવાની ઈચ્છા હશે
તો તે માટેના ખર્ચની વ્યવસ્થા કરી આપવામાં આવશે.) તુરત લખો અગર મળો–