PDF/HTML Page 21 of 21
single page version
અષાડ વદ એકમે થઈ અને એની પાવન ધારાને ઝીલીને,
છાંસઠ દિવસથી તલસતા ભવ્યજીવોના હૈયા ઉપશાંત થયા.
–અષાડ વદ એકમ... એ વીરશાસન–પ્રવર્તનનો
(ગૌતમસ્વામી) મહાવીર પ્રભુના સમવસરણમાં આવ્યા...
દિવ્ય માનસ્તંભને દેખતાં જ ભગવાનના અદ્ભુત
ધર્મવૈભવ પાસે તેમનું માન ગળી ગયું... અને તેઓ
ભગવાનના ગણધર થયા.
ધન્ય છે... દિવ્યધ્વનિના દાતાર અને ઝીલનાર એ
ધન્ય છે... એ પાવન ક્ષેત્રને! અને ધન્ય છે તે મંગળ
કાળને!