બાહુબલી ભગવાનની યાત્રા અર્થે ફરીને
ગુરુદેવે ભાવપૂર્વક બાહુબલી પ્રભુના
ચરણોનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ
કર્યો હતો. આ અભિષેક સંબંધી
ઉછામણીમાં તેમજ રથયાત્રા સંબંધી
થયા હતા. આ રૂાં નો ઉપયોગ અહીંના
પર્વત ઉપર યાત્રાના સ્મરણાર્થે કરવામાં
બાજુથી ફરી ફરીને બાહુબલીનાથને
નયનભર નીરખ્યા....
..... બસ, જાણે ભગવાનને
ખૂબ ભક્તિ કરી..આમ બાહુબલી
કરીને ગુરુદેવ સાથે આનંદથી ભક્તિ
કરતાં કરતાં ભક્તો નીચે
બીજી જાત્રાથી ભક્તોને ઘણો આનંદ
થયો.
ગુરુદેવે કહ્યુંઃ ‘જુઓ, આ નિરાવરણ
દુનિયામાં અજોડ છે, તે ભેદજ્ઞાનનું
નિમિત્ત છે; ચૈતન્યશક્તિને ખુલ્લી કરીને
ચૈતન્યને દેખાડે છે. વ્યાખ્યાન પછી
દક્ષિણીબહેનોએ રાસપૂર્વક ભક્તિ કરી
કરીને શ્રવણબેલગોલ તરફ રવાના
થયા.