મુમુક્ષુભાઈઓ તેમાં જોડાયા હતા–બધાને બહુ પ્રમોદ થયો હતો.
ભરતી લાવતા હોય એમ ભગવાનની સામે સ્વાભાવીક એકાગ્ર
ધ્યાનમુદ્રામાં બેસી ગયા હતા ત્યાં પણ અમુક ભક્તો અને અજમેર ભજન
મંડલીવાળા પહોંચ્યા અને ખુબ હોંશમાં આવીને પ્રસન્નતાથી–શાન્તિથી
પ્રભુભક્તિની લય લગાડી હતી. અહા!! એ વખતનું દ્રશ્ય પણ ભારે
આહ્લાદજનક હતું.
હતો.
મંગળમય દિને પરિવર્તન કરી મહામાંગલિક શુદ્ધ દિગમ્બર જૈન ધર્મની
પ્રગટપણે ઘોષણા કરી. જિનેન્દ્ર સર્વજ્ઞ વીતરાગ પ્રણિત આત્મકલ્યાણનો
માર્ગ બતાવ્યો તે વર્ષગાંઠનો પવિત્ર દિવસ ઐતિહાસીક દિવસ હોવાથી
બન્ને સાથે ઉજવવામાં આવ્યા હતા.
સંભળાવવામાં આવ્યા હતા. આજ સવારે પ્રભાતફેરી પછી જિનેન્દ્રપૂજન,
પૂ. ગુરુદેવના પ્રવચન પછી ભગવાન્ શ્રી મહાવીર પ્રભુની ભવ્ય રથયાત્રા
પ્રથમની જેમ મહાન ઉત્સવથી નગરમાં ફેરવી હતી. મહેમાનોને રાત્રે
માનસ્તંભ પ્રતિષ્ઠા મહોત્સવની ફિલ્મ બતાવવામાં આવી હતી.
ની તરફથી એક એક દિવસનું જમણ હતું.
અગાઉની માફક જમવા તથા રહેવાની ફ્રી સગવડ અગાઉની માફક
રાખવી.