Atmadharma magazine - Ank 224
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 25

background image
જેઠ : ૨૪૮૮ : ૧૯ :
શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢ
કાર્યવાહક કમિટીનો અહેવાલ
શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મહામંડળ સોનગઢની કાર્યવાહક કમિટિની મીટીંગ શનિવાર તા. ૧૪–૪–૬૨
નાં રોજ સોનગઢ મુકામે શ્રી લાલચંદ અમરચંદ મોદીના પ્રમુખપણા નીચે ભરવામાં આવી હતી જેમાં નીચે
મુજબ કામકાજ થયા હતા.
૧. મહામંડળની સામાન્ય સભામાં ચૂંટાયેલી કાર્યવાહક કમિટીમાંથી ઉપપ્રમુખની ચૂંટણી કરવાની
હોવાથી ઉપપ્રમુખ તરીકેનું નામ ભાઈશ્રી નવનીતલાલ ચુનીલાલ ઝવેરીનું ભાઈશ્રી લાલચંદભાઈએ રજૂ
કરતાં ભાઈશ્રી ખીમચંદ જેઠાલાલે ટેકો આપતા સર્વાનુમતે ભાઈશ્રી નવનીતલાલ ચુનીલાલ ઝવેરીને
ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતાં અને ઉપપ્રમુખશ્રીને જરૂર પડયે મદદ કરવા ભાઈશ્રી મગનલાલ
તલકશી શાહની ચૂંટણી કરવામાં આવી હતી.
૨. મહામંડળની સામાન્ય સભામાં ચૂંટાયેલી કાર્યવાહક કમિટિમાંથી સેક્રેટરીની ચૂંટણી કરવાની હોવાથી
સેક્રેટરી તરીકે ભાઈશ્રી ચીમનલાલ ઠાકરશી મોદીનું નામ શ્રી નેમીચંદજી પાટની એ રજુ કરતાં શ્રી
નવનીતભાઈ એ ટેકો આપતા સર્વાનુમતે શ્રી ચીમનલાલ ઠાકરશી મોદીને સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા હતાં.
૩. જુદી જુદી પેટા કમિટિઓમાં નીચે મુજબ સભ્યોની સર્વાનુમતે નિમણુંક કરવામાં આવી.
(૧) શ્રી આત્મધર્મ પ્રકાશન કમિટી. (૬) શ્રી બાંધકામ કમિટી.
૨. શ્રી જગજીવનદાસ બાઉચંદ દોશી ૨. ” પુરસોત્તમદાસ શીવલાલ
૩. શ્રી પુરસોત્તમદાસ શીવલાલ કામદાર (૭) શ્રી જૈન અતિથી સેવા સમિતિ
(૨) શ્રી સાહિત્ય પ્રકાશન કમિટી. સહાયક કમિટી
સાહિત્ય પ્રકાશન સાથે પ્રચાર કમિટીનો રીલ વિભાગ
જોડી દેવામાં આવ્યો છે.
૧. શ્રી મલુકચંદ છોટાલાલ
૧. શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ મુખ્ય સભ્ય. ૨. ” છગનલાલ ભાઈચંદ
૨. ”પરસોત્તમદાસ શીવલાલ કામદાર ૩. ” મોહનલાલ વાઘજી કચાંચીવાળા
૧. શ્રી જગજીવનદાસ બાઉચંદ દોશી મુખ્ય સભ્ય. પ. ” ફુલચંદ હંસરાજ દોશી
૨. ” મગનલાલ તલકશીભાઈ
૩. ” શાંતિલાલ ખીમચંદ દોશી
૪ ” વૃજલાલ જેઠાલાલ શાહ
પ. ” પ્રેમચંદ મગનલાલ શેઠ
(૪) શ્રી જિનમંદિર પ્રબંધક કમિટી.
૧. શ્રી જગજીવનદાસ બાઉચંદ દોશી
મુખ્ય સભ્ય
૨. ” ફુલચંદ હંસરાજભાઈ
(પ) શ્રી પ્રચાર કમિટી.
૧. શ્રી હિંમતલાલ છોટાલાલ
મુખ્ય સભ્ય.
૨. ” નેમીચંદજી પાટની
૩. ” બાબુલાલ ચુનીલાલ
ઉપર મુજબ પેટા કમિટીઓના સભ્યો
તથા મુખ્ય સભ્યોની નિમણુંક સર્વાનુમતે
કરવામાં આવી.
૪. દરેક પેટા કમિટીઓના મદદગાર
તરીકે ભાઈશ્રી શાંતિલાલ પોપટલાલની
સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી.
ઉપરનું કામકાજ કરી પ્રમુખશ્રીનો
આભાર માની સભા વિસર્જન કરવામાં આવી
હતી