આત્મધર્મ : ૨૨૭ : ૨૩ :
શ્રી કાયમી પૂજા ખાતે શ્રી શીક્ષણવર્ગના વિધાર્થીઓને પુસ્તક ભેટ આપવા
૨૦૧–૦૦ શ્રી ખુશાલદાસ મોતીચંદ હ. ગંગાબેન– સોનગઢ ૧૪૭–૦૦ શ્રી મોહનલાલ ત્રિકામજી દેસાઈ સોનગઢ
૨૦૧–૦૦ શ્રી નંદલાલ લાલજી અમરેલી ૧૦૧–૦૦ શ્રી તખતરાજ વનાજી કલકત્તા
૨૦૧–૦૦ શ્રી મોહનલાલ કાનજી ઘીયા રાજકોટ પ્રવેશદ્વારા ઉપર સુંદર સૂત્ર બોર્ડ મ
૨૦૧–૦૦ શ્રી પોપટલાલ મોહનલાલ વોરા મુંબઈ પ૦૧–૦૦ શ્રી વાડીલાલ જગજીવનદાસ કલોલ
૨૦૧–૦૦ શ્રી જમનાદાસ તારાચંદ મુંબઈ શ્રી જ્ઞાનખાતે–પ૧ કેશવલાલ મા. અમદાવાદ
૧૦૦પ–૦૦ (એક હજાર પાંચ રૂપીયા) પ૧–૦૦ જવેરીલાલ મેઘનગર, ૩૦ ભોપાળના મુમુક્ષુ બહેનો.
શ્રી સમયસારજી ગુજરાતીની કળશટીકા ખાતે ૧૨૭–૦૦ ગોગીદેવી આશ્રમના બેનો તરફથી સોનગઢ
૧૦૧–૦૦ પૂ. બેનશ્રીબેન સોનગઢ શ્રી ધર્મવાત્સલ્ય ફંડ ખાતે
પ૦૧–૦૦ શ્રી પોપટલાલ મોહનલાલ વોરા મુંબઈ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી ધારશીભાઈ વીરચંદે તથા તેમના ધર્મપત્નિ શ્રી
શકરીબેન પૂજ્ય ગુરુદેવ સમક્ષ આ જીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરી તે બદલ ધન્યવાદ (અસાડ વદી ૧ ના રોજ)
વૈરાગ્ય સમાચાર
(૧) શ્રી રસીકલાલ જયંતિલાલ ઉમરાળાવાળા
(ઉંમર વર્ષ ૨પ) જેઓ પૂજ્ય ગુરુદેવના સંસાર અવસ્થાના
ભાઈના પૌત્ર હતા, તેઓ ટૂંક સમયની બીમારીથી પાલેજ
મુકામે જેઠ સુદી ૧ ના રોજ દેહાવસાન પામ્યા. તેમને પૂ૦
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો, તેમનો આત્મા પૂ૦
ગુરુદેવ પ્રત્યે આત્મા આત્મકલ્યાણ સાધે એવી ભાવના સાથે
તેમના કુટુંબીઓ પ્રત્યે ઘણો સમવેદના પ્રગટ કરીએ છીએ.
(૨) શ્રી ભાઈચંદ મોતીચંદ ગાંધી (ઉ. વ. ૮૮)
તેઓ તા. ૨૬–૮–૬૨ ના રોજ સોનગઢમાં પરલોકવાશી થયા.
તેમને પણ પૂજ્ય ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ હતો. ૨૦
વર્ષથી ધર્મ જિજ્ઞાસાથી તેઓ સોનગઢમાં રહેતા હતા, તેમનો
આત્મા ધર્મ જિજ્ઞાસમાં વૃદ્ધિ કરીને શીઘ્ર આત્મકલ્યાણ સાધે
એવી ભાવના વ્યક્ત કરીએ છીએ તેમના કુટુંબીજનો પ્રત્યે
સહાનુભૂતિ દર્શાવીએ છીએ.