ATMADHARMA Regd. No. B 5669
---------------------------------------------------------------------------------------
આ ‘દસલક્ષણી પર્વ’ ના દિવસો તે ખરેખર આરાધનાના દિવસો છે. રત્નત્રયાધર્મની
વિશેષપણે પરિઉપાસના કરવા માટે આ ધર્મદિવસોને સનાતન જૈન શાસનમાં ‘પર્યુંષણ પર્વ’ કહેવાય
છે.... આરાધના આ મહાપવિત્ર પર્વનો અપાર મહિમા છે. જેમ નંદીશ્વર અષ્ટાહ્મિકા ભક્તિપ્રધાન પર્વ
છે તેમ આ દશલક્ષણી પર્વ આરાધનાપ્રધાન છે.
હે જીવો! તમારી સર્વશક્તિને રત્નત્રયની આરાધનામાં જોડો.
_________________________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટવતી મુદ્રક અને પ્રકાશક: હરિલાલ દેવચંદ શેઠ: આનંદ પ્રિ. પ્રેસ–ભાવનગર