Atmadharma magazine - Ank 231
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 29

background image
____________________________________________________________________________
વર્ષ ૨૦ અંક ૩જો] તંત્રી: જગજીવન બાવચંદ દોશી [પોષ ૨૪૮૯
____________________________________________________________________________
જે દીન તુમ વીવેક બીન ખોયે
મોહ–વારુણી પી અનાદિ સે પર–પદમેં ચિર સોયે;
સુખ કરંડ ચિત્પિંડ આપ–પદ, ગુણ અનંત નહીં જોયે,
જે દિન તુમ વિવેક બિન ખોયે.
હોય બહિર્મુખ ઠાનિ રાગ રૂપ કર્મ–બીજ બહુ બોયે;
તસુ ફલ સુખ–દુઃખ સામગ્રી લખિ, ચિતમેં હરખે રોવે.
જે દિન તુમ વિવેક બિન ખોયે.
ધવલ ધ્યાન શુચિ સલિલ પુરસે આસ્રવમલ નહીં ધોયે;
પરદ્રવ્યનિકી ચાહ ન રોકી. વિવિક પરિગ્રહ ઢોયે.
જે દિન તુમ વિવેક બિન ખોયે.
અબ નિજમેં નિજ જાન નિયત યહાં નિજ પરિણામ સમોયે;
યહ શિવમારગ સમરસ સાગર. ભાગચંદ હિત તોયે,
જે દિન તુમ વિવેક બિન ખોયે.
_________________________________________________________________
૧ શુભાશુભ રાગાદિ કરવા જેવા છે એમ કર્તૃત્વ વડે. ૨ દેખીને. ૩ પાણી. ૪
મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, ક્રોધાદિ કષાય અને યોગરૂપી મલીનભાવ. પ મુર્છા–મમત્વ,
પરદ્રવ્ય–પરભાવ પુણ્યપાપને ગ્રહણ કરવાનો બોજો મૂઢ જીવ ઉપાડતો રહે છે. ૬ નિશ્ચય
(૨૩૧)