Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 61

background image

આત્મધર્મ: તંત્રી: જગજીવન બાવચંદ દોશી
વર્ષ: ૨૦ અંક ૧૧ મો ભાદરવો
रयणत्तये अलद्धे ममिश्रोसी दीहसंसारे।
इव जिणवरेहिं भणियं तं रयणतं समायरह।।
રે જીવ! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયને નહિ પામવાથી
તું આ દીર્ધસંસારમાં ભમ્યો; માટે હવે તું તે રત્નત્રયનું ઉત્તમ
પ્રકારે આચરણ કર–એમ શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે.
દસલક્ષણધર્મ સહિત
બ્રહ્મચર્ય અંક (ત્રીજો)
(૨૩૯)