Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨પઃ
શ્રી જિનેન્દ્રદેવાય નમઃ
મુંબઈનગરીમાં પૂજ્ય કાનજીસ્વામીની ૭પમી જન્મજયંતિના
હીરક મહોત્સવસમારોહના હર્ષોપલક્ષમાં પ્રસિદ્ધ થનાર
अभिनंदन–ग्रन्थ
संयोजक
શ્રી મુંબઈ દિગંબર જૈન મુમુક્ષુમંડળઃ
મણિલાલ જે. શેઠ (પ્રમુખ)
ભારતના જિજ્ઞાસુઓને એ જાણીને અત્યંત હર્ષ થશે કે ભારતના જૈનસમાજના
અધ્યાત્મસંત પૂ. શ્રી કાનજીસ્વામીનો ૭પમો જન્મોત્સવ હીરકજયંતિના મહાન ઉત્સવરૂપે
મુંબઈનગરીમાં આગામી વૈશાખ સુદ બીજે ઉજવાશે, ને આ પ્રસંગે એક ખાસ સુશોભિત
સચિત્ર અભિનંદન–ગ્રંથ પ્રગટ થશે....જેમાં પૂ. ગુરુદેવના જીવનનું અને ઉપદેશનું