Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 53

background image
૨૭૩
* એકત્વ જીવન *
રે જીવ!
એકલો જીવતાં શીખ. બીજા પાસેથી તારે શું
લેવું છે? જીવનને આનંદિત બનાવવા માટેની સંપૂર્ણ
સામગ્રી તારામાં ભરી છે. એકત્વ જીવનનું અલૌકિક
સુખ છે.
આચાર્ય કુંદકુંદસ્વામીએ નિજાત્મવૈભવથી
એકત્વસ્વરૂપ બતાવવા માટે સમયસાર રચ્યું છે;
એવા નિજવૈભવસમ્પન્ન એકત્વસ્વરૂપને જાણીને
એકત્વજીવન શીખ....તેમાં તને ઉત્તમ આત્મસુખ
થશે.
એકત્વ જીવન એ સુખી જીવન છે.
એકત્વ જીવન એ સાચું જીવન છે.
વર્ષ ૨૩: અંક ૯: વાર્ષિક લવાજમ રૂા. ચાર: વીર સંવત ૨૪૯૨ અસાઢ
તંત્રી: જગજીવન બાવચંદ દોશી સંપાદક: બ્ર હરિલાલ જૈન સોનગઢ