સામગ્રી તારામાં ભરી છે. એકત્વ જીવનનું અલૌકિક
સુખ છે.
એવા નિજવૈભવસમ્પન્ન એકત્વસ્વરૂપને જાણીને
એકત્વજીવન શીખ....તેમાં તને ઉત્તમ આત્મસુખ
થશે.
એકત્વ જીવન એ સાચું જીવન છે.
Atmadharma magazine - Ank 273
(Year 23 - Vir Nirvana Samvat 2492, A.D. 1966).
PDF/HTML Page 2 of 53