: શ્રાવણ : ર૪૯૪ આત્મધર્મ : ૩૯ :
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદીર ટ્રસ્ટ
શ્રી સદ્ગુરુવંદન સાથ જણાવવાનું કે ઉપરોક્ત ટ્રસ્ટની વાર્ષિક મીટીંગ ટ્રસ્ટની ઓફિસમાં
નીચેના સમયે મળશે. તો દરેક ટ્રસ્ટીને હાજર રહેવા વિનંતી છે.
ભાદરવા સુદી ૧ ને તા.૨૪–૮–૬૮ બપોરેના ૪–૩૦ વાગ્યે.
ભાદરવા સુદી ૨ ને તા.૨પ–૮–૬૮ બપોરના ૪–૩૦ વાગ્યે.
લી.
નવનીતલાલ ચુનીલાલ જવેરી
પ્રમુખ
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ
પ્રશ્નો સાત.............ઉત્તર એક
શુદ્ધ અધ્યાત્મની પ્રેરણા આપતું માસિક ક્યુંંંંંંંંં?
ગુરુદેવનો સન્દેશ ઘેરઘેર પહોંચાડતું માસિક ક્યું?
આત્માર્થિતાને પોષતું અધ્યાત્મ–માસિક ક્યું?
વાત્સલ્યભાવનાને વિસ્તારતું માસિક ક્યું?
દેવ–ગુરુ–ધર્મની સેવાને અપનાવતું માસિક ક્યું?
સર્વે જિજ્ઞાસુઓનું પ્રિય માસિક ક્યું?
બાળકોને ધર્મનો ઉત્સાહ જગાડતું માસિક ક્યું?
આ સાત પ્રશ્નોના ઉત્તરની સાથે સાથે એક આઠમા પ્રશ્નનો જવાબ આપોજી–
– આપ આત્મધર્મનું લવાજમ દીવાળી પહેલાં ભરી દેશો ?
લવાજમ ચાર રૂપિયા –
આત્મધર્મ કાર્યાલય
સોનગઢ (સૌરાષ્ટ્ર)