
દુઃખ એ આનંદની વિકૃતિ છે એટલે
આનંદશક્તિ ન હોય તો દુઃખ પણ ન
રહ્યું છે!
ઉત્તર : શુદ્ધ ચૈતન્યવસ્તુ તે હું.
(૩) પ્રશ્ન :– વન્દનયોગ્ય કોણ?
ઉત્તર :– આત્માના જ્ઞાન–દર્શન–ચારિત્રની
ઉત્તર :– શુદ્ધતાને ઓળખીને તેને પ્રગટ કરવા
ઉત્તર :– છઠ્ઠા ગુણસ્થાન સુધી જ.
(૬) પ્રશ્ન :– અરિહંત પ્રભુ કેવળી પરમાત્મા
(૭) પ્રશ્ન :– જગતમાં ભાવેન્દ્રિયો કેટલી?
ઉત્તર :– અનંત.
ઉત્તર :– અસંખ્યાત.
(૯) પ્રશ્ન :– જીવ શુભરાગથી શોભે છે?
ઉત્તર:– ના; જીવની શોભા રાગથી નથી જીવની
છે.
છે. જ્ઞાનનું અધૂરું પરિણમન તે
સાધન, અને જ્ઞાનનું પૂરું પરિણમન તે
સાધ્ય, એ રીતે બંનેમાં જ્ઞાનનું જ
પરિણમન છે, તેમાં રાગ નથી. રાગનું
ભવન તે કાંઈ સાધન નથી, તે તો
બાધક છે; જ્ઞાનનું ભવન તે જ સાધન
છે. સાધ્ય અને સાધન બંનેની એક
જાત છે. સાધ્ય તો શુદ્ધ જ્ઞાન અને તેનું
સાધન રાગ–એમ સાધ્ય–સાધનમાં
વિરુદ્ધતા નથી. વિરુદ્ધ સાધન માને તે
સિદ્ધિને સાધી શકતો નથી, તે
સંસારમાં જ રખડે છે.
ઉપાય અને ઉપેય બંનેથી ભ્રષ્ટ છે;
નથી તો તેઓ મોક્ષ પામતા, કે નથી
મોક્ષના માર્ગને જાણતા; તેઓ તો
મિથ્યાત્વથી સંસારમાં જ રખડે છે.