: ૪૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૮
બાલવિભાગના પ્રતિનિધિ
(બાલવિભાગના કાર્યોમાં ઉત્સાહથી સહકાર આપવા અનેક સભ્યોએ
લાગણીભર્યા પત્રો લખ્યા છે, ને ખૂબ ભાવનાઓ વ્યક્ત કરી છે, તેનો ટૂંક
અહેવાલ તથા પ્રતિનિધિઓનાં સરનામા અહીં આપ્યાં છે. બાકીનાં ગામનાં સભ્યો
પણ આ બાબતમાં ધ્યાન આપે.)
અમદાવાદ : ચેતનકુમાર જૈન, પ૪૨–૨ છીંકણીવાળી પોળ, દરિયાપુર.
રોમેશકુમાર બી. જૈન, માઉન્ટકોર્મેલની ઉત્તરે (રોશની) નવરંગપુરા.
વીંછીયા : નગીનચંદ્ર જે. જૈન; સતીશકુમાર પી. જૈન, દિગંબર જૈન મંદિર.
મુંબઈ : ભરતકુમાર એચ. જૈન, ૧૨૩, નારાયણ ધ્રુ સ્ટ્રીટ, મુંબઈ–૩ (ફોન નં.
329815) અતુલકુમાર એમ. જૈન (મુકુંદભાઈ એમ. ખારા) સુરેશચંદ્ર જે. જૈન
(શેઠી એન્ડ શેઠ શાહ, ૧૦પ, પ્રિન્સેસ સ્ટ્રીટ,) મુંબઈ–૨
(મુંબઈમાં લગભગ ૪પ૦ સભ્યો છે; ત્યાં દાદર વગેરે પરાના તથા બીજા
પ્રતિનિધિઓનાં નામ હવે નક્ક્ી થશે. મુંબઈના સભ્યોએ આ સંબંધમાં ભરતકુમારનો
સંપર્ક સાધવો.)
રાજકોટ : કિરિટકુમાર વસંતલાલ જૈન, ૧૧, દીવાનપરા. મનોજકુમાર રતિલાલ જૈન, ૬
દીવાનપરા.
(આ ઉપરાંત રાજકોટના બીજા સભ્યોની ઈચ્છા હોય તો સંપાદકને લખવું.)
કલકત્તા : ભરતકુમાર એન. જૈન, 12 B લોઅસર ચિત્તપુર રોડ, કલકત્તા : ૧
(લાઠી, સુરેન્દ્રનગર, મોરબી તથા ભાવનગરથી ઉત્સાહી સભ્યોના પત્રો આવેલા, તેઓ
ફરીને પૂરા સરનામા સહિત પત્ર લખશો; એટલે છાપીશું.)
સોનગઢ : જિતુભાઈ–જ્યોતીન્દ્ર અને પ્રદીપ એમ. જૈન
ગોંડલ : અરવીંદકુમાર જયંતિલાલ જૈન, સ્ટેશન પ્લોટ, શેરી નં. ૮.
અમદાવાદની બાલવિભાગ–શાખાનું વ્યવસ્થિત ઉદ્ઘાટન કરીને ઘણી
ઉલ્લાસભરી શરૂઆત થઈ, ને બાલસભ્યોએ ઘણો ઉત્સાહ તથા પ્રેમ બતાવ્યો. આ
સંબંધી વિગતવાર લાંબો