બનાવતાં વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ વિચારીને, પોતાના આત્માને આત્મહિતના પંથે
વાળે–એમ ઈચ્છીએ છીએ. બંધુઓ, ગુરુદેવે આત્માનું એવું ઉત્તમ સ્વરૂપ આપણને
બતાવ્યું છે કે જેના લક્ષે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમાધાન અને શાંતિ રાખી શકાય
છે. એ લક્ષને આપણે ક્્યારેય ન ચુકીએ અને વીરતાપૂર્વક વૈરાગ્યમાર્ગમાં આગેકૂચ
કરીએ.