Atmadharma magazine - Ank 315
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 45

background image
: પોષ : ૨૪૯૬ : ૧૯ :
–સ્વર્ગસ્થ બધા જીવો વીતરાગી દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો એમ
ભાવના ભાવીએ છીએ; અને તેમના કુટુંબીજનો આ પ્રસંગને માત્ર દુઃખનું નિમિત્ત ન
બનાવતાં વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ વિચારીને, પોતાના આત્માને આત્મહિતના પંથે
વાળે–એમ ઈચ્છીએ છીએ. બંધુઓ, ગુરુદેવે આત્માનું એવું ઉત્તમ સ્વરૂપ આપણને
બતાવ્યું છે કે જેના લક્ષે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સમાધાન અને શાંતિ રાખી શકાય
છે. એ લક્ષને આપણે ક્્યારેય ન ચુકીએ અને વીરતાપૂર્વક વૈરાગ્યમાર્ગમાં આગેકૂચ
કરીએ.
ગુરુદેવ જડ–ચેતનની ભિન્નતા અને આત્માનું અવિનાશીપણું સમજાવીને જે