હજારો લોકો વિદાય થવા લાગ્યા. બપોરે પ્રવચન પછી ઉત્સવની ખુશાલીમાં
જિનેન્દ્રદેવને ભવ્ય રથયાત્રા નીકળી. અજમેરનો કલાપૂર્ણ રથ પ્રભુજીને લીધે વિશેષ
શોભતો હવે રાત્રે સમવસરણમાં મંગલભક્તિ થઈ હતી.. આમ આનંદપૂર્વક ફત્તેપુરનો
મંગલમહોત્સવ પૂરો થયો ને બીજે દિવસે સવારમાં પ્રભુની ભક્તિ કરાવીને ગુરુદેવે
ફત્તેપુરથી બામણવાડા તરફ પ્રસ્થાન કર્યું. (ઈતિ ફત્તેપુર–મહોત્સવ સમાચાર પૂર્ણ)
શ્રદ્ધેય સ્વામીજી મહારાજ! આપકે ચરણોમેં શતશત નમસ્કાર હો. મૈં અપની ઓરસે
ઉપસ્થિત સમસ્ત સભાજનોંકી ઓરસે, એવં ભારતકી સમસ્ત જૈનસમાજકી ઓરસે
આપકો નમસ્કાર કર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા હૂં.
જો રાસ્તા બતલા રહે હૈ ઉસ રાસ્તેસે હમ કૈસે સમ્યગ્દ્રષ્ટિ બનેં! સમ્યગ્દર્શન થવાનો જે
રસ્તો આપ અમને બતાવી રહ્યા છો તે રસ્તે અમે સમ્યગ્દર્શન પામીએ–એવી એક જ
લગનથી અમે સૌ આપની પાસે દૂરદૂરથી આવીએ છીએ. આજે પણ પ્રવચનમાં આપે
એ જબતાવ્યું કે આજ પણ સમ્યગ્દ્રષ્ટિ કઈ રીતે થઈ શકાય છે!
પણ આ વાહ કહેતા ગયા. પરંતુ ૭૦૦ વર્ષ પહેલે તમામ દેશમાં એક એવું વાતાવરણ
ફેલાઈ ગયું કે સમાજના બહુત લોગ બાહ્યસંપત્તિ તરફ ઝૂકી ગયા. પરંતુ આજ સુધી
સમાજમેં જાગૃતી આ ગઈ હૈ, અધ્યાત્મના યુગ આ રહા હૈ