ફત્તેપુરમાં પંચકલ્યાણક વખતે માતા–પિતા તરીકે વિદ્ધાન ભાઈશ્રી
બાબુભાઈ તથા સૌ. તારાબેન હતા, તેથી રાજદરબારમાં તત્ત્વચર્ચાનો સુંદર રંગ
જામતો. સમુદ્રવિજયમહારાજના દરબારની એ ચર્ચા સાંભળી સૌ પ્રસન્ન થતા
હતા. આપણું આત્મધર્મ આપને પણ એ ચર્ચાના અધ્યાત્મરસનો સ્વાદ ચખાડશે.
* રત્નસંગ્રહ: (સૌને ગમે તેવા એક સૌ અધ્યાત્મરત્નોનો સંગ્રહ) ભાગ ૧ અને
૨ (દરેકની કિંમત ૮૦ પૈસા. પોસ્ટથી મંગવાવા માટે રૂા. ૧૧)
* દર્શનકથા: ફરી છપાયેલ છે: કિંમત ૭૦ પૈસા
* સમ્યગ્દર્શન: ભાગ ૪ સમ્યક્ત્વના મહિમાથી ભરપૂર અનેક પ્રવચનો, સમ્યક્ત્વ
સંબંધી સુક્ષ્મ ચર્ચાઓ, સમ્યક્ત્વના આઠ અંગની પૌરાણિક કથાઓ અને
કેટલાક ચિત્રો સહિત: દરેક જિજ્ઞાસુએ ખાસ વાંચવા લાયક પુસ્તક: અડધી
કિંમત ૧. પ૦ પોસ્ટથી મંગાવનારે રૂા. ૨ મોકલવા.
ભગવાન ઋષભદેવ ૧૦ ભવ: પંદર પૈસા * ભગવાન મહાવીર: પંદર પૈસા
અંકલંક–નિકલંક: ઉત્તમ ધાર્મિક નાટક: કિંમત ૭પ પૈસા
સમ્યક્ત્વની આઠ અંગની આઠ કથાઓ: સૌને ઉપયોગી: કિંમત પ૦ પૈસા
ભગવાન પારસનાથ: દશ ભવનું રોમાંચક વર્ણન: ચિત્રોસહિત: કિ રૂા.૧.
– સંપાદક આત્મધર્મ: સોનગઢ (સૌરાષ્ટ્ર)