Atmadharma magazine - Ank 377
(Year 32 - Vir Nirvana Samvat 2501, A.D. 1975).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 37

background image
: ફાગણ : ૨૫૦૧ આત્મધર્મ : ૨૯ :
સમુદ્રો આવે છે, પણ ગગનવિહારીને શું? તેમ અનુકૂળ–પ્રતિકૂળ સંયોગના ખાડા ટેકરાં,
કે હરખ–શોક વચ્ચે ભલે આવે, પણ ચૈતન્યવિહારી થઈને મોક્ષમાર્ગના ગગનમાં ગમન
કરનારી ચેતનાને તે નડી શકતાં નથી; માર્ગ ચૈતન્યભાવના અવલંબને સીધોસટ ચાલ્યો
જાય છે. વિમાન સહેજ ઊંચું–નીચું થતાં જરા આંચકો લાગે છે ને તેનો ખ્યાલ આવે છે
–પણ તેથી ગતિ અટકતી નથી, તેમજ એવો ભય થતો નથી...કે વિમાન પડી જશે! તેમ
મોક્ષમાર્ગમાં ચાલતાં–ચાલતાં સહેજ ચડ–ઊતર પરિણામ થાય તે ખ્યાલમાં આવે છે,
–પણ મોક્ષ તરફની ગતિ અટકતી નથી, તેમજ એવો ભય થતો નથી કે હું માર્ગથી ડગી
જઈશ.
અહા, બહારના આ ગગનવિહાર કરતાંય અંદરના ચૈતન્યવિહારની કેવી અદ્ભુત
બલિહારી છે! કેવું નિરાલંબીપણું છે! કેવી શાંતિ છે! કેવી ઉન્નતિ છે! વાહ રે વાહ!
વીરનાથની મુક્તિપુરીના માર્ગમાં ચૈતન્યગગનવિહારનો આનંદકારી પ્રસંગ ધન્ય છે.
* * * * *
• •
ભગવાન મહાવીરના અઢીહજારવર્ષીય નિર્વાણમહોત્સવનો જે અનેરો પ્રસંગ
આપણા જીવનમાં આવ્યો છે તેના હર્ષોલ્લાસના પ્રતીક તરીકે ખાસ બાળકો તેમજ
વડીલો તરફથી અઢીહજાર પૈસા આત્મધર્મ–બાલવિભાગમાં આવી રહ્યા છે, તેની યાદી–
૫૨૧ તરંગીણી ચારૂચંદ્ર શેઠ અમદાવાદ ૫૩૦ દર્શનબાળા જૈન દિલ્હી
૫૨૨ નીખીલેશ ચારૂચંદ્ર શેઠ અમદાવાદ ૫૩૧ તારાચંદ જૈન દિદાદરા
૫૨૩ છોટાલાલ લલ્લુભાઈ અજમેરા દામનગર ૫૩૨ મિશ્રીલાલ જૈન કરેરા
૫૨૪ જીતેન્દ્ર નાગરદાસ મોદી સોનગઢ ૫૩૩ વિનોદકુમાર શ્રીરામ જૈન દિલ્હી
૫૨૫ ચિરાગ નવનીતલાલ જોબાલીયા અમદાવાદ ૫૩૪ અજિતકુમાર ચીમનલાલ જૈન પાદરા
૫૨૬ શિષિર એસ. સંઘવી પુના આત્મધર્મ પ્રચાર માટે –
૫૨૭ ઈન્દ્રવદન કેશવલાલ શાહ માલાવાડા ૫૧/– શાંતિલાલ ઠાકરશી ઘાટકોપર
૫૨૮ વિનીતકુમાર જૈન મુરાદાબાદ ૨૧/– વીરજી ભીમજી પટેલ કાનાતળાવ
૫૨૯ બાલમુકુંદ શિખરચંદ જૈન દિલ્હી (તા. ૧૪–૩–૭૫ સુધી)
(આ ઉપરાંત કલકત્તાના પપ જેટલા બાલસભ્યો તરફથી પણ ૨૫/– રૂપિયા
(કુલ ૧૩૭૫/–) આવેલ છે; તે નામો હવે પછી આપીશું.