અંશે આચરણ હોય તો શ્રદ્ધા-જ્ઞાન થાય? 0 Play അംശേ ആചരണ ഹോയ തോ ശ്രദ്ധാ-ജ്ഞാന ഥായ? 0 Play
જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું સમકિતી–જ્ઞાનીની નજીક રહીને જ્ઞાન યથાર્થ થઈ શકે? 1:00 Play ജ്ഞാന പ്രാപ്ത കരവും ഹോയ തോ ശും സമകിതീ–ജ്ഞാനീനീ നജീക രഹീനേ ജ്ഞാന യഥാര്ഥ ഥഈ ശകേ? 1:00 Play
આત્માનું એક જ કરવા જેવું છે, 4:20 Play ആത്മാനും ഏക ജ കരവാ ജേവും ഛേ, 4:20 Play
સમ્યગ્દર્શન થયા પહેલાના જ્ઞાનને યથાર્થ નામ આપી શકાય નહીં તે વિષે.... 5:15 Play സമ്യഗ്ദര്ശന ഥയാ പഹേലാനാ ജ്ഞാനനേ യഥാര്ഥ നാമ ആപീ ശകായ നഹീം തേ വിഷേ.... 5:15 Play
(સમ્યગ્દર્શન થતા) બધા ગુણોની શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે તે કેવી રીતે? 6:05 Play (സമ്യഗ്ദര്ശന ഥതാ) ബധാ ഗുണോനീ ശുദ്ധിനീ വൃദ്ധി ഥതീ ജായ ഛേ തേ കേവീ രീതേ? 6:05 Play
ગઈકાલની ચર્ચામાં આવ્યું હતું કે ભેદજ્ઞાન તો સ્વભાવ અને રાગ વચ્ચે કરવાનું પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે નહીં? સમયસાર ગાથા ૩૮માં આવે છે ‘નવ તત્ત્વથી અત્યંત જુદો હોવાથી અત્યંત શુદ્ધ છે’ તો તેમાં તો સંવર-નિર્જરા-મોક્ષ આવી ગયા, તથા દ્રવ્યદ્રષ્ટિ કરવી અને પર્યાયદ્રષ્ટિ છોડવી તેમાં પણ દ્રવ્ય અને પર્યાય વચ્ચે ભેદજ્ઞાન આવ્યું વળી ધ્રુવ અને ઉત્પાદ તથા નિષ્ક્રિય અને સક્રિય ભાવમાં આ બધામાં દ્રવ્ય અને પર્યાય વચ્ચે તફાવત પાડવો, તો પછી રાગ અને સ્વભાવ વચ્ચેના ભેદજ્ઞાનને પ્રાધાન્ય કેમ આપવામાં આવે છે ? 9:40 Play ഗഈകാലനീ ചര്ചാമാം ആവ്യും ഹതും കേ ഭേദജ്ഞാന തോ സ്വഭാവ അനേ രാഗ വച്ചേ കരവാനും പണ ദ്രവ്യ അനേ പര്യായ വച്ചേ നഹീം? സമയസാര ഗാഥാ ൩൮മാം ആവേ ഛേ ‘നവ തത്ത്വഥീ അത്യംത ജുദോ ഹോവാഥീ അത്യംത ശുദ്ധ ഛേ’ തോ തേമാം തോ സംവര-നിര്ജരാ-മോക്ഷ ആവീ ഗയാ, തഥാ ദ്രവ്യദ്രഷ്ടി കരവീ അനേ പര്യായദ്രഷ്ടി ഛോഡവീ തേമാം പണ ദ്രവ്യ അനേ പര്യായ വച്ചേ ഭേദജ്ഞാന ആവ്യും വളീ ധ്രുവ അനേ ഉത്പാദ തഥാ നിഷ്ക്രിയ അനേ സക്രിയ ഭാവമാം ആ ബധാമാം ദ്രവ്യ അനേ പര്യായ വച്ചേ തഫാവത പാഡവോ, തോ പഛീ രാഗ അനേ സ്വഭാവ വച്ചേനാ ഭേദജ്ഞാനനേ പ്രാധാന്യ കേമ ആപവാമാം ആവേ ഛേ ? 9:40 Play
આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેનું લક્ષણ જ્ઞાન છે અને આત્મા અનુભૂતિમાત્ર છે તેમાં વેદન લક્ષણથી ઓળખાણ કરાવી એેમાં કઈ પદ્ધતિ સરળ છે? 17:25 Play ആത്മാ ജ്ഞാന സ്വരൂപ ഛേ തേനും ലക്ഷണ ജ്ഞാന ഛേ അനേ ആത്മാ അനുഭൂതിമാത്ര ഛേ തേമാം വേദന ലക്ഷണഥീ ഓളഖാണ കരാവീ ഏേമാം കഈ പദ്ധതി സരള ഛേ? 17:25 Play