સ્વરૂપસ્થિરતાની સહજ પરિણતિ વગેરેનો-અદ્ભુત મહિમા
અંદરથી જરૂર આવશે.
મનન અવશ્ય કરવા યોગ્ય છે અને એમ કરવાથી જરૂર અપૂર્વ
આત્મલાભ થશે.
ભવાન્તકારી મંગળ અધ્યાત્મસાધના સાધી લીધી છે એવા
સ્વાનુભવપરિણત વિશિષ્ટજ્ઞાનધારી પ્રશમમૂર્તિ ધર્મરત્ન પૂજ્ય
બહેનશ્રી ચંપાબેનના પવિત્ર જીવન સંબંધી આ સંકલન
સંશોધક આત્માર્થી જીવોને તેના ઊંડા અવગાહન દ્વારા
આત્મસાધનાની સમ્યક્ પ્રેરણા, દિશા અને પુરુષાર્થની પ્રાપ્તિમાં
નિમિત્તરૂપ હો.
તારીખ ૨પ-૮-૧૯૯પ