-૧૮૩૦=૫) અધિક ભાગોથી નક્ષત્રખંડને ભાગવાથી જે મુહૂર્ત આવે તે મુહૂર્ત ચંદ્ર અને
સૂર્યનાં આસન્ન મુહૂર્ત જાણવાં. અર્થાત્ એક નક્ષત્ર ઉપર એટલા મુહૂર્ત સુધી ચંદ્ર અને
સૂર્યની સ્થિતિ જાણવી. આ રીતે આ ગાથા દ્વારા આગમમાં કહેલ ક્રમથી ભિન્ન-ભિન્ન
દિવસોનો સરવાળો કરવાથી ત્રણસો છાસઠ દિવસો થાય છે. જ્યારે દ્વીપની અંદરથી દક્ષિણ
દિશાની બહાર સૂર્ય ગમન કરે છે, ત્યારે એકસો ત્યાસી દિવસોને દક્ષિણાયન નામ મળે
છે અને જ્યારે સૂર્ય સમુદ્ર તરફથી ઉત્તર દિશાની અંદરના માર્ગોમાં આવે છે, ત્યારે બાકીના
એકસો ત્યાસી દિવસોને ઉત્તરાયણ નામ મળે છે. તેમાં જ્યારે દ્વીપની અંદર કર્કટ સંક્રાન્તિના
દિવસે દક્ષિણાયનની શરૂઆતમાં પ્રથમ માર્ગની પરિધિમાં સૂર્ય હોય છે, ત્યારે સૂર્ય
વિમાનના આતપનો પૂર્વ
ત્યાંથી ક્રમે ક્રમે આતપની હાનિ થતાં બે મુહૂર્તના એકસઠમા ભાગમાંથી એક ભાગ જેટલો
દરરોજ દિવસ ઘટે છે. અને તે લવણ સમુદ્રના અંતિમ માર્ગમાં માહ મહિનામાં
મકરસંક્રાંતિના ઉત્તરાયણના દિવસે સૂર્યવિમાનના આતપનો પૂર્વ
દિવસ થાય છે અને અઢાર મુહૂર્તોની રાત્રિ થાય છે. અન્ય વિશેષ વ્યાખ્યાન લોકવિભાગ
વગેરેમાંથી જાણવું.
षष्टियुतत्रिशतसंख्यदिनानि भवन्ति
शादुत्तरेणाभ्यन्तरमार्गेषु समायाति तदोत्तरायणसंज्ञेति
पञ्चयोजनशतप्रमाण उत्कर्षेणादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो ज्ञेयः
समुद्रेऽवसानमार्गे माघमासे मकरसंक्रान्तावुत्तरायणदिवसे त्रिषष्टिसहस्राधिकषोडशयोजनप्रमाणो
जघन्येनादित्यविमानस्य पूर्वापरेणातपविस्तारो भवति