Bruhad Dravya Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 177 of 272
PDF/HTML Page 189 of 284

 

background image
છે. સોળ ભાવનાઓમાં પરમાગમની ભાષાથી ‘‘मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट्
अष्टौ शंकादयश्चेति द्रग्दोषाः पञ्चविंशतिः ।। (અર્થઃત્રણ મૂઢતા, આઠ મદ, છ
અનાયતન અને આઠ શંકાદિ દોષએ પચીસ સમ્યગ્દર્શના દોષ છે.)’’ એ શ્લોકમાં
કહેલ પચીસ મળરહિત (સમ્યક્ત્વભાવના) અને અધ્યાત્મભાષાથી નિજ શુદ્ધાત્મા
ઉપાદેય છે એવી રુચિરૂપ સમ્યક્ત્વની ભાવના જ મુખ્ય છે, એમ જાણવું.
શંકાઃસમ્યગ્દ્રષ્ટિ જીવને તો પુણ્યપાપ બન્ને હેય છે, તો તે પુણ્ય કેમ કરે?
ત્યાં યુક્તિ સહિત સમાધાન આપે છેજેમ કોઈ મનુષ્ય બીજા દેશમાં રહેતી (પોતાની)
મનોહર સ્ત્રીની પાસેથી આવેલ મનુષ્યોને તે અર્થે દાન આપે છે અને સન્માન વગેરે કરે છે,
તેમ સમ્યગ્દ્રષ્ટિ પણ ઉપાદેયરૂપે નિજ શુદ્ધાત્માની જ ભાવના કરે છે અને જ્યારે
ચારિત્રમોહના ઉદયથી તેમાં (શુદ્ધાત્માની ભાવના કરવામાં) અસમર્થ હોય છે; ત્યારે નિર્દોષ
પરમાત્મસ્વરૂપ અર્હંત અને સિદ્ધોની તથા તેમના આરાધક આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુઓની, પરમાત્મપદની પ્રાપ્તિ માટે અને વિષય
કષાયોથી બચવા માટે, દાન - પૂજા
વગેરેથી અથવા ગુણોની સ્તુતિથી પરમભક્તિ કરે છે. તે ભોગાકાંક્ષાદિ નિદાનરહિત
પરિણામથી તથા નિઃસ્પૃહવૃત્તિથી વિશિષ્ટ પુણ્યનો આસ્રવ થાય છે, જેમ ખેડૂતને ચોખાની
ખેતી કરતાં ઘાસ, ફોતરાં વગેરે મળે જ છે તેમ. તે પુણ્યથી જીવ સ્વર્ગમાં દેવેન્દ્ર,
લોકાન્તિકદેવ વગેરેની વિભૂતિ પામીને વિમાન, પરિવાર વગેરે સંપદાઓને જીર્ણ તૃણસમાન
षोडशभावनासु मध्ये परमागमभाषया ‘‘मूढत्रयं मदाश्चाष्टौ तथानायतनानि षट् अष्टौ
शंकादयश्चेतिं द्रग्दोषाः पञ्चविंशतिः ’’ इति श्लोककथितपञ्चविंशतिमलरहिता
तथाध्यात्मभाषया निजशुद्धात्मोपादेयरुचिरूपा सम्यक्त्वभावनैव मुख्येति विज्ञेयम्
‘सम्यग्दृष्टेर्जीवस्य पुण्यपापद्वयमपि हेयम्,’ कथं पुण्यं करोतीति ? तत्र युक्तिमाह यथा
कोऽपि देशान्तरस्थमनोहरस्त्रीसमीपादागतपुरुषाणां तदर्थे दानसन्मानादिकं करोति तथा
सम्यग्दृष्टिः अप्युपादेयरूपेण स्वशुद्धात्मानमेव भावयति चारित्रमोहोदयात्तत्रासमर्थः सन्
निर्दोषपरमात्मस्वरूपाणामर्हत्सिद्धानां तदाराधकाचार्योपाध्यायसाधूनां च परमात्मपदप्राप्त्यर्थं
विषयकषायवञ्चनार्थं च दानपूजादिना गुणस्तवनादिना वा परमभक्तिं करोति तेन
भोगाकाङ्क्षादिनिदानरहितपरिणामेन कुटुम्बिनां (कृषकानां) पलालमिव अनीहितवृत्त्या
विशिष्टपुण्यमास्रवति तेन च स्वर्गे देवेन्द्रलोकान्तिकादिविभूतिं प्राप्य विमानपरिवारादिसंपदं
૧. જ્ઞાનાર્ણવ પૃ. ૯૩
સપ્તતત્ત્વ-નવપદાર્થ અધિકાર [ ૧૭૭