તેનું સમાધાન
ફસાવું એટલું જ છે કે તે ભસે છે. કોઈ ત્રણ વાંકવાળી દોરડીમાં સર્પ
માને છે. ત્યાં સુધી જ (તેને) ભય છે. મૃગ, મૃગજળમાં જળ માનીને
દોડે છે, તેથી જ દુઃખી છે. તેમ આત્મા પરને પોતારૂપ માને છે,
એટલો જ સંસાર છે, ન માને તો મુક્ત જ છે. જેમ એક *નારીએ
ત્યાં, તે નારીનો પતિ આવ્યો, તેણે એમ જાણ્યું કે મારી નારી શયન
કરે છે, તેને હલાવે, પવન નાંખે, પરંતુ તે (પૂતળી) તો બોલે નહિ.
આખી રાત બહુ સેવા કરી. પ્રભાત થયું ત્યારે તેણે જાણ્યું કે (આ તો)
કાષ્ટની (પૂતળી) છે. ત્યારે તે પસ્તાયો કે મેં જૂઠી સેવા કરી. તેમ
(અનાદિથી) આત્મા પર અચેતનની સેવા વૃથા કરે છે. જ્ઞાન થતાં તે
જાણે છે કે આ જડ છે ત્યારે તે તેનો સ્નેહ ત્યાગે છે અને સ્વરૂપાનંદી
થઈને સુખ પામે છે.
રૂપ થઈ જાય છે; માટે ઉપયોગવડે પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય વિચારીને