[ ૧
ૐ
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવને નમસ્કાર હો
શાહ પં. શ્રી દીપચંદજી કાશલીવાલ કૃત
ચિદ્દવિલાસ
— : મંગલાચરણ : —
અવિચલ જ્ઞાન પ્રકાશમય, ગુણ અનંતનું સ્થાન;
ધ્યાન ધરત શિવ પામીએ, પરમસિદ્ધ ભગવાન.
અનંત ચિદ્શક્તિથી શોભાયમાન એવા પરમ સિદ્ધ પરમેશ્વરને
નમસ્કાર કરીને આ ‘ચિદ્દવિલાસ’ કહું છું.
દ્રવ્ય અધિાકાર
પ્રથમ જ વસ્તુ વિષે દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરીએ છીએઃ
ત્યાં દ્રવ્યનું સ્વરૂપ કહીએ છીએઃ – ✽‘द्रव्यं सत् लक्षणं (અર્થાત્ દ્રવ્યનું
✽પંચાસ્તિકાય ગા. ૧૦; તત્ત્વાર્થસૂત્ર અ. ૫ સૂ. ૨૯; પ્રવચનસાર ગા. ૯૭.
આલાપ. પદ્ધતિ પૃ. ૯૬.