પરમાત્મા] [૧૯૩
ભેદવિજ્ઞાનને ભાવે છે અને ધીરે ધીરે નિર્મળ થતો મુનિ થઈને કેવળજ્ઞાન સુધી
પહોંચી જાય છે. સમ્યગ્દર્શન તે જ સાચો મિત્ર છે, જે સંસારના દુઃખથી છોડાવી નિર્વાણ
પહોંચાડી દે છે.
હવે અહીં આત્માનુશાસનનો દાખલો આપે છે કે સમ્યગ્દર્શન વિના શાંતભાવ,
જ્ઞાન, ચારિત્ર આદિ બધું પથ્થર-કાંકરા સમાન તુચ્છ છે અને એ જ શાંતભાવ, જ્ઞાન,
ચારિત્ર આદિ સમ્યગ્દર્શન સહિત હોય તો તેની કિંમત મહારત્ન સમાન થઈ જાય છે.
આમ મૂળ કિંમત સમ્યગ્દર્શનની છે તેથી સમ્યગ્દષ્ટિ જ મુખ્ય છે, પંડિત છે અને
જગત્શ્રેષ્ઠ છે. આથી ધર્મના મૂળ તરીકે સમ્યગ્દર્શન સિવાય બીજી કોઈ ચીજ મહિમાવંત
નથી.
* જીવનકે ક્ષણભંગુર હોને સે હી સંસારકી
સુખદાયક વસ્તુઓંકા કોઈ મૂલ્ય નહીં હૈ. ઈસીસે ઈન્હેં
ત્યાજ્ય કહા હૈ. યદિ ચંચલ નેત્રવાલી યુવતિયોંકે યૌવન
ન ઢલતા હોતા, યદિ રાજાઓંકી વિભૂતિ બિજલીકે
સમાન ચંચલ ન હોતી, અથવા યદિ યહ જીવન વાયુસે
ઉત્પન્ન હુઈ લહરોંકે સમાન ચંચલ ન હોતા તબ કૌન
ઈસ સાંસારિક સુખસે વિમુખ હોકર જિનેન્દ્રકે દ્વારા
ઉપદિષ્ટ તપશ્ચરણ કરતા!
(શ્રી સુભાષિતરત્નસંદોહ)