સત્કાર કરે!!
સ્મરણ કરે છો તેના કરતાં સમીપમાં ચિદાનંદપ્રભુ બિરાજે છે તેનું સ્મરણ કર ને! એનું
સ્મરણ કરતાં એ પ્રગટ થાય એવો છે. માટે અંદર જે રાગ ને પુણ્યભાવ આવે એને યાદ
ન કર! ઝેરને યાદ કરવા જેવા નથી, છોડી દે લક્ષમાંથી! પવિત્ર પ્રભુ ભગવાન આત્મા છે
તેનું સ્મરણ કરવા જેવું છે, તે તને હિતનું કારણ છે.
છું, મારામાં જ જિનવર થવાના બીજડાં પડયા છે.
પરમાત્માનો એટલો ઉલ્લાસ...કે જાણે પરમાત્માને
મળવા જતો હોય! પરમાત્મા બોલાવતા હોય કે
આવો......આવો......ચૈતન્યધામમાં આવો! આહાહાહા!
ચૈતન્યનો એટલો આહ્લાદ જ હોય! ચૈતન્યમાં
એકલો આહ્લાદ જ ભર્યો છે. એનો મહિમા, માહાત્મ્ય
ઉલ્લાસ, ઉમંગ અસંખ્ય પ્રદેશે આવવો જોઈએ