‘મોક્ષમાર્ગપ્રકાશક’ નામના ગ્રંથનો ઉદ્યોત કરીએ છીએ. ત્યાં ‘આ ગ્રંથ પ્રમાણ છે’ એવી પ્રતીતિ
કરાવવા અર્થે પૂર્વ અનુસારનું સ્વરૂપ નિરૂપણ કરીએ છીએ.
કરીએ છીએ.
તે પણ અનાદિનિધન છે. જેમ ‘‘જીવ’’ એવું અનાદિનિધન પદ છે તે જીવને જણાવવાવાળું
છે. એ પ્રમાણે પોતપોતાના સત્ય અર્થનાં પ્રકાશક જે અનેક પદ તેનો જે સમુદાય છે તેને
શ્રુત જાણવું. વળી જેમ મોતી તો સ્વયંસિદ્ધ છે તેમાંથી કોઈ થોડાં મોતીને, કોઈ ઘણાં મોતીને,
કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી ઘરેણું બનાવે છે, તેમ પદ તો સ્વયંસિદ્ધ છે,
તેમાંથી કોઈ થોડાં પદોને, કોઈ ઘણાં પદોને, કોઈ કોઈ પ્રકારે તથા કોઈ કોઈ પ્રકારે ગૂંથી
(જોડી વા લખી) ગ્રંથ બનાવે છે, તેમ હું પણ એ સત્યાર્થ પદોને મારી બુદ્ધિ અનુસાર ગૂંથી
ગ્રંથ બનાવું છું. તેમાં હું મારી બુદ્ધિપૂર્વક કલ્પિત જૂઠા અર્થનાં સૂચક પદો ગૂંથતો નથી માટે
આ ગ્રંથ પ્રમાણરૂપ જાણવો.
પદોના અર્થનું જ્ઞાન થાય એવો તીર્થંકર કેવળીનો દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ થાય છે તે અનુસાર
ગણધરદેવ અંગ-પ્રકીર્ણકરૂપ ગ્રંથ-રચના કરે છે. વળી તદ્નુસાર અન્ય અન્ય આચાર્યાદિક નાના
પ્રકારે ગ્રંથાદિકની રચના કરે છે. તેને કોઈ અભ્યાસે છે, કોઈ કહે છે તથા કોઈ સાંભળે છે.
એ પ્રમાણે પરમ્પરા માર્ગ ચાલ્યો આવે છે.
જીવોને દિવ્યધ્વનિ દ્વારા ઉપદેશ દેવા લાગ્યા. જે સાંભળવાનું નિમિત્ત પામીને શ્રી ગૌતમગણધરે
અગમ્ય અર્થને પણ જાણી ધર્માનુરાગવશ અંગ