અ. પ ઉપસંહાર ] [ ૩૮૩
નયથી છે.] ૧૩૧ યોગ્યતા કોને કહે છે? ૧૩૧ “योग्यतैव विषयप्रतिनियमकारण मिति” (ન્યાય દિ. પૃ. ૨૭) યોગ્યતા જ
માટે છે. પરંતુ યોગ્યતાનું કારણપણું સર્વમાં સર્વત્ર સમાન છે.) (૨) સામર્થ્ય, શક્તિ, પાત્રતા, લાયકાત, તાકાત તે યોગ્યતા શબ્દના અર્થ છે. * ૧૩૨ નિમિત્ત કારણ કોને કહે છે? ૧૩૨ જે પદાર્થ સ્વયં કાર્યરૂપ ન પરિણમે, પરંતુ કાર્યની ઉત્પત્તિમાં અનુકૂળ હોવાનો
જેના ઉપર આરોપ આવી શકે તે પદાર્થને નિમિત્ત કારણ કહે છે. જેમકે ઘડાની ઉત્પત્તિમાં કુંભાર, દંડ, ચક્ર આદિ. (નિમિત્ત સાચું કારણ નથી- × અહેતુવત્ (અકારણવત્) છે કારણ કે તે ઉપચાર માત્ર અથવા વ્યવહાર માત્ર કારણ છે.) ૧૩૩ ઉપાદાન કારણ અને નિમિત્તની ઉપસ્થિતિનો શું નિયમ છે?
પ્રશ્નઃ– (૧) ગુરુ ઉપદેશ નિમિત્ત બિન, ઉપાદાન બલહીન;
પ્રશ્નઃ– (૨) હૌં જાને થા એક હી, ઉપાદાન સોં કાજ;
અર્થઃ– સમ્યગ્દર્શન-જ્ઞાનરૂપ નેત્ર અને જ્ઞાનમાં ચરણ અર્થાત્ લીનતારૂપ ક્રિયા બન્ને મળીને મોક્ષમાર્ગ જાણો. ઉપાદાનરૂપ નિશ્ચયકારણ જ્યાં હોય ત્યાં નિમિત્તરૂપ વ્યવહારકારણ હોય જ છે. _________________________________________________________________ * ‘યોગ્યતા’ શબ્દનો પ્રયોગ શાસ્ત્રોમાં અનેક ઠેકાણે છે. આધાર માટે જુઓ પરિશિષ્ટ. × પંચાધ્યાયી ભાગ. ૨ ગા. ૩પ૧