અર્પણ
कल्याणमूर्तिश्रीसद्गुरुदेवने
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેઓ
સ્વયં મોક્ષમાર્ગે વિચરી રહ્યા છે અને પોતાની
દિવ્ય-શ્રુતધારા વડે ભરતભૂમિના જીવોને સતત્પણે
મોક્ષમાર્ગ દર્શાવી રહ્યા છે, જેમની પવિત્ર
સમ્યગ્દર્શનનું માહાત્મ્ય નિરંતર વરસી રહ્યું
છે, અને જેમની પરમ કૃપાવડે આ ગ્રંથ
તૈયાર થયો છે એવા, કલ્યાણમૂર્તિ
સમ્ગ્દર્શનનું સ્વરૂપ સમજાવનાર,
કલ્યાણમૂર્તિ શ્રી સદ્ગુરુદેવને
આ ગં્રથ અત્યંત ભક્તિભાવે
અર્પણ કરીએ છીએ.
પૂ. શ્રી કાનજીસ્વામી સ્મારક ટ્રસ્ટ દેવલાલી
–ટ્રસ્ટીગણ–