ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम् ।
प्राप्नोतीद्धां मुक्ति वारांगनां सः ।।८६।।
अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्त म् । સમૂળગી બાળી નાખે છે.’’
વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભક્તના હસ્તાગ્રથી ( – હાથની આંગળીઓથી) દેવામાં આવેલું ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યક્ તપને) તપીને, તે સત્ તપસ્વી ( – સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને ( – મુક્તિરૂપી સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
અન્વયાર્થઃ — [पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः] પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી [प्रयत्नपरिणामः] પ્રયત્નપરિણામ તે [आदाननिक्षेपणसमितिः] આદાનનિક્ષેપણસમિતિ [भवति] છે [इति निर्दिष्टा] એમ કહ્યું છે.
ટીકાઃ — અહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
૧૨૪ ]
*હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને
*હિત-મિત = હિતકર અને માપસર