नमामि परिभावयामि सकलार्थसिद्धयै सदा ।।२६।।
स्वभावविभावपर्यायसंक्षेपोक्ति रियम् ।
तत्र स्वभावविभावपर्यायाणां मध्ये स्वभावपर्यायस्तावद् द्विप्रकारेणोच्यते । कारण-
शुद्धपर्यायः कार्यशुद्धपर्यायश्चेति । इह हि सहजशुद्धनिश्चयेन अनाद्यनिधनामूर्तातीन्द्रिय-
स्वभावशुद्धसहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजपरमवीतरागसुखात्मकशुद्धान्तस्तत्त्वस्वरूपस्व-
ક્વચિત્ અશુદ્ધરૂપ ગુણો સહિત વિલસે છે, કવચિત્ સહજ પર્યાયો સહિત વિલસે છે અને ક્વચિત્ અશુદ્ધ પર્યાયો સહિત વિલસે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે એ બધાથી રહિત છે એવા આ જીવતત્ત્વને હું સકળ અર્થની સિદ્ધિને માટે સદા નમું છું, ભાવું છું. ૨૬.
અન્વયાર્થઃ — [नरनारकतिर्यक्सुराः पर्यायाः] મનુષ્ય, નારક, તિર્યંચ ને દેવરૂપ પર્યાયો [ते] તે [विभावाः] વિભાવપર્યાયો [इति भणिताः] કહેવામાં આવ્યા છે; [कर्मोपाधि- विवर्जितपर्यायाः] કર્મોપાધિ રહિત પર્યાયો [ते] તે [स्वभावाः] સ્વભાવપર્યાયો [इति भणिताः] કહેવામાં આવ્યા છે.
ટીકાઃ — આ, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયોનું સંક્ષેપકથન છે.
ત્યાં, સ્વભાવપર્યાયો અને વિભાવપર્યાયો મધ્યે પ્રથમ સ્વભાવપર્યાય બે પ્રકારે કહેવામાં આવે છેઃ કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય.
અહીં સહજ શુદ્ધ નિશ્ચયથી, અનાદિ-અનંત, અમૂર્ત, અતીંદ્રિયસ્વભાવવાળાં અને શુદ્ધ એવાં સહજજ્ઞાન-સહજદર્શન-સહજચારિત્ર-સહજપરમવીતરાગસુખાત્મક શુદ્ધ-અંતઃતત્ત્વસ્વરૂપ
૩૬ ]