निजपरमगुणाः स्युः सिद्धिसिद्धाः समस्ताः ।
र्न च भवति भवो वा निर्णयोऽयं बुधानाम् ।।३५।।
इह हि नयद्वयस्य सफलत्वमुक्त म् ।
द्वौ हि नयौ भगवदर्हत्परमेश्वरेण प्रोक्तौ, द्रव्यार्थिकः पर्यायार्थिकश्चेति । द्रव्यमेवार्थः प्रयोजनमस्येति द्रव्यार्थिकः । पर्याय एवार्थः प्रयोजनमस्येति पर्यायार्थिकः । न खलु
[શ્લોકાર્થઃ — ] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છેઆ પ્રમાણે વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો નિર્ણય છે. ૩૫.
અન્વયાર્થઃ — [द्रव्यार्थिकेन] દ્રવ્યાર્થિક નયે [जीवाः] જીવો [पूर्वभणितपर्यायात्] પૂર્વકથિત પર્યાયથી [व्यतिरिक्ताः] *વ્યતિરિક્ત છે; [पर्यायनयेन] પર્યાયનયે [जीवाः] જીવો [संयुक्ताः भवन्ति] તે પર્યાયથી સંયુક્ત છે. [द्वाभ्याम्] આ રીતે જીવો બન્ને નયોથી સંયુક્ત છે.
ટીકાઃ — અહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે
૪૪ ]