सचेतने वा परमात्मतत्त्वे ।
भवेदियं शुद्धदशा यतीनाम् ।।४५।।
धर्माधर्माकाशानां संक्षेपोक्ति रियम् ।
अयं धर्मास्तिकायः स्वयं गतिक्रियारहितः दीर्घिकोदकवत् । स्वभावगति-
क्रियापरिणतस्यायोगिनः पंचह्रस्वाक्षरोच्चारणमात्रस्थितस्य भगवतः सिद्धनामधेययोग्यस्य
પ્રાથમિકોને (પ્રથમ ભૂમિકાવાળાઓને) હોય છે, નિષ્પન્ન યોગીઓને હોતી નથી (અર્થાત્ જેમને યોગ પરિપકવ થયો છે તેમને હોતી નથી). ૪૪.
[શ્લોકાર્થઃ] (શુદ્ધ દશાવાળા યતિઓને) આ અચેતન પુદ્ગલકાયમાં દ્વેષભાવ હોતો નથી કે સચેતન પરમાત્મતત્ત્વમાં રાગભાવ હોતો નથી;આવી શુદ્ધ દશા યતિઓની હોય છે. ૪૫.
અન્વયાર્થઃ[धर्मः] ધર્મ [जीवपुद्गलानां] જીવ-પુદ્ગલોને [गमननिमित्तः] ગમનનું નિમિત્ત છે [च] અને [अधर्मः] અધર્મ [स्थितेः] (તેમને) સ્થિતિનું નિમિત્ત છે; [आकाशं] આકાશ [जीवादिसर्वद्रव्याणाम्] જીવાદિ સર્વ દ્રવ્યોને [अवगाहनस्य] અવગાહનનું નિમિત્ત છે.
ટીકાઃઆ, ધર્મ-અધર્મઆકાશનું સંક્ષિપ્ત કથન છે.
આ ધર્માસ્તિકાય, વાવના પાણીની માફક, પોતે ગતિક્રિયારહિત છે. માત્ર (અ, ઇ, ઉ, ૠ, ऌृએવા) પાંચ હ્રસ્વ અક્ષરના ઉચ્ચારણ જેટલી જેમની સ્થિતિ છે, જેઓ ‘સિદ્ધ’