Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 404

 

background image
ગ્રન્થકાર દ્વારા કામરોગની નાશકબત્તી (બ્રહ્મચર્યરક્ષાબત્તી)ના સેવનની પ્રેરણા ૨૨ .................. ૨૭૭
૧૩. ´ષભ સ્તોત્ર
૬૧
૨૭૮૨૯૬
નાભિરાજના પુત્ર ૠષભ જિનેન્દ્ર જયવંત હો........................................ ૧ .................... ૨૭૮
ૠષભ જિનેન્દ્રના દર્શનાદિ પુણ્યાત્મા જીવો દ્વારા જ કરવામાં આવે છે ...... ૨ .................... ૨૭૮
જિનદર્શનનું માહાત્મ્ય ....................................................................... ૩ .................... ૨૭૮
જિનેન્દ્રની સ્તુતિ કરવી અસંભવ છે ..................................................... ૪ .................... ૨૭૯
જિનના નામસ્મરણથી પણ અભીષ્ટ લક્ષ્મી પ્રાપ્ત થાય છે ....................... ૫ .................... ૨૭૯
ૠષભ જિનેન્દ્ર સર્વાર્થસિદ્ધિમાંથી અવતીર્ણ થતાં તેનું

સૌભાગ્ય નષ્ટ થઈ ગયું હતું ..................................................... ૬..................... ૨૭૯
પૃથ્વીની ‘વસુમતી’ નામની સાર્થકતા .................................................... ૭ .................... ૨૮૦
પુત્રવતી સ્ત્રીઓમાં મરુદેવીની શ્રેષ્ઠતા ................................................... ૮ .................... ૨૮૦
ઇન્દ્રના નિર્નિમેષ સહસ્ર નેત્રોની સફળતા ............................................. ૯ .................... ૨૮૦
સૂર્ય આદિ જ્યોતિષી મેરુની પ્રદક્ષિણા કર્યા કરે છે................................ ૧૦ .................. ૨૮૧
મેરુ ઉપર જન્માભિષેક ..................................................................... ૧૧-૧૨............. ૨૮૧
કલ્પવૃક્ષો નષ્ટ થઈ જતાં તેમનું કાર્ય એક ૠષભજિનેન્દ્રે જ પૂર્ણ કર્યું ........ ૧૩ .................. ૨૮૧
પૃથ્વીની રોમાંચકતા ......................................................................... ૧૪ .................. ૨૮૨
ૠષભજિનેન્દ્રની વિરક્તતા અને પૃથ્વીનો પરિત્યાગ ................................. ૧૫-૧૬ ......૨૮૨-૨૮૩
ધ્યાનમાં અવસ્થિત ૠષભ જિનેન્દ્રની શોભા ......................................... ૧૭-૧૮............. ૨૮૩
ઘાતિચતુષ્કનો ક્ષય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ ........................................ ૧૯ .................. ૨૮૪
ઘાતિચતુષ્કના અભાવમાં અઘાતિ ચતુષ્કની અવસ્થા ................................ ૨૦ .................. ૨૮૪
સમવસરણ અને ત્યાં સ્થિત જિનેન્દ્રની શોભા ....................................... ૨૧-૨૨............. ૨૮૪
આઠ પ્રાતિહાર્યોની શોભા.................................................................. ૨૩-૩૦......૨૮૫-૨૮૭
જિનવાણીનો મહિમા ........................................................................ ૩૧-૩૪......૨૮૮-૨૮૯
નયોનો પ્રભાવ................................................................................ ૩૫ .................. ૨૮૯
જિનેન્દ્રની સ્તુતિમાં બૃહસ્પતિ આદિ પણ અસમર્થ છે ............................. ૩૬ .................. ૨૮૯
પ્રભુ દ્વારા પ્રકાશિત પથના પથિક નિરુપદ્રવ મોક્ષનો લાભ કરે છે............ ૩૭ .................. ૨૮૯
મોક્ષનિધિ સામે અન્ય સર્વ નિધિઓ તુચ્છ છે ...................................... ૩૮ .................. ૨૯૦
જિનેન્દ્રોક્ત ધર્મની અન્ય ધર્મ કરતાં વિશેષતા ....................................... ૩૯-૪૦............. ૨૯૦
જિનના નખ-કેશ ન વધવામાં ગ્રન્થકારની કલ્પના .................................. ૪૧ .................. ૨૯૧
ત્રણે લોકના જનો અને ઇન્દ્રનું નેત્ર દ્વારા જિનેન્દ્રદર્શન ............................ ૪૨-૪૩............. ૨૯૧
દેવો દ્વારા પ્રભુચરણોની નીચે સુવર્ણકમળોની રચના ............................... ૪૪ .................. ૨૯૨
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૨૦ ]