મનુષ્યરૂપી વૃક્ષને પામીને અમૃત-ફળ ગ્રહણ કરવું યોગ્ય છે ..................... ૩૮ ...................૨૬૦
યોગીઓનું નિર્દોષ મન અજ્ઞાનાંધકારને નષ્ટ કરે છે ............................... ૩૯ ...................૨૬૦
યોગી ક્યારે સિદ્ધ થાય છે ............................................................... ૪૦ ...................૨૬૧
આત્મસ્વરૂપનો વિચાર ...................................................................... ૪૧-૬૦ ...... ૨૬૧-૨૬૬
નિશ્ચય પંચાશત્ રચવાનો ઉલ્લેખ ....................................................... ૬૧ ................ ૨૬૭
ચિત્તમાં આત્મતત્ત્વ સ્થિત હોતાં ઇન્દ્રની સંપદાનું પ્રયોજન રહેતું નથી ........ ૬૨ ...................૨૬૭
૧૨. બ્રÙચર્યરક્ષાવર્તિ
૧ – ૨૨
૨૬૮ – ૨૭૭
કામવિજેતા યતિઓને નમસ્કાર ........................................................... ૧ .....................૨૬૮
બ્રહ્મચર્ય અને બ્રહ્મચારીઓનું સ્વરૂપ .................................................... ૨ .....................૨૬૮
જો બ્રહ્મચર્યની બાબતમાં સ્વપ્નમાં કોઈ દોષ ઉત્પન્ન હોય તો પણ
રાત્રિ વિભાગાનુસાર મુનિએ તેનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ ................ ૩ .....................૨૬૯
બ્રહ્મચર્યની રક્ષા મનના સંયમથી જ થાય છે ....................................... ૪ .....................૨૬૯
બાહ્ય અને અભ્યંતર બ્રહ્મચર્યનું સ્વરૂપ અને તેમનું કાર્ય ......................... ૫ .................... ૨૭૦
પોતાના વ્રતોની વિધિના રક્ષણ માટે મુનિએ સ્ત્રી માત્રનો
પરિત્યાગ કરવો જોઈએ ............................................................ ૬..................... ૨૭૦
સ્ત્રીની વાર્તા પણ મુનિધર્મને નષ્ટ કરનાર છે ........................................ ૭ .................... ૨૭૦
રાગપૂર્વક સ્ત્રીમુખનું અવલોકન અને સ્મરણ પ્રતિષ્ઠા, યશ અને
તપ આદિને નષ્ટ કરનાર છે ...................................................... ૮-૯ ................. ૨૭૧
મુનિને કોઈ પણ સ્ત્રીની પ્રાપ્તિની સંભાવના ન રહેવાથી તદ્વિષયક
અનુરાગ છોડવો જ જોઈએ ....................................................... ૧૦ .................. ૨૭૨
શ્રાવક સ્ત્રીરૂપ ગૃહથી ગૃહસ્થ અને મુનિ તેના પરિત્યાગથી
બ્રહ્મચારી (અણગાર) થાય છે .................................................... ૧૧ .................. ૨૭૨
સ્ત્રીનું અસ્થિર સૌન્દર્ય મૂર્ખ મનુષ્યોને જ આનંદજનક થાય છે ................. ૧૨-૧૪............. ૨૭૩
સ્ત્રીનું શરીર ઘૃણાસ્પદ છે.................................................................. ૧૫ .................. ૨૭૪
સ્ત્રીના વિષયમાં અનુરાગવર્ધક કાવ્ય રચનાર કવિ કેવી રીતે
પ્રશંસનીય કહેવાય? ................................................................. ૧૬-૧૭ ......૨૭૪-૨૭૫
જો પરધનરૂપ સ્ત્રીની અભિલાષા ન કરનાર ગૃહસ્થ દેવ કહેવાય છે
તો મુનિ કેમ દેવોનો દેવ ન હોય? ............................................ ૧૮ .................. ૨૭૫
સુખ અને સુખાભાસ ....................................................................... ૧૯ .................. ૨૭૫
સ્ત્રીનો પરિત્યાગ કરનાર સાધુઓને પુણ્યાત્મા મનુષ્યો પણ નમસ્કાર કરે છે ૨૦ ...................૨૭૬
તપનું અનુષ્ઠાન મનુષ્ય પર્યાયમાં જ સંભવ છે ..................................... ૨૧ ...................૨૭૬
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૧૯ ]