Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 404

 

background image
૧૮. શાન્તિનાથ સ્તોત્ર
૩૩૦૩૩૪
ત્રણ છત્રાદિરૂપ આઠ પ્રાતિહાર્યોના આશ્રયથી ભગવાન
( શાન્તિનાથ તીર્થંકરની સ્તુતિ) ................................................... ૧-૮ ..........૩૩૦-૩૩૩
જે સ્તુતિ ઇન્દ્રાદિ પણ કરી શકતા નથી તે મેં ભક્તિવશ કરી છે............. ૯ .................... ૩૩૪
૧૯. જિનપૂજાષ્ટક
૧૦
૩૩૫૩૩૯
જળ, ચંદનાદિ આઠ દ્રવ્યો વડે પૂજા અને તેના ફળનો ઉલ્લેખ ................ ૧-૮ ..........૩૩૫-૩૩૮
પુપ્પાંજલિ આપવી ........................................................................... ૯ .................... ૩૩૮
વીતરાગજિનની પૂજા કેવળ આત્મકલ્યાણ માટે કરવામાં આવે છે .............. ૧૦ .................. ૩૩૮
૨૦. કરુણાષ્ટક
૩૪૦૩૪૨
( પોતાની ઉપર દયા કરીને જન્મપરંપરાથી મુક્ત કરવાની પ્રાર્થના)
૨૧. ક્રિયાકાંMચૂલિકા
૩૪૩૩૫૦
દોષોએ જિનેન્દ્રમાં સ્થાન ન પામીને જાણે ગર્વથી જ તેમને છોડી દીધા .... ૧ .................... ૩૪૩
સ્તુતિ કરવાની અસમર્થતા પ્રગટ કરીને ભક્તિની પ્રમુખતા અને તેનું ફળ ... ૨-૭ ..........૩૪૩-૩૪૫
રત્નત્રયની યાચના ........................................................................... ૮ .....................૩૪૬
આપના ચરણ-કમળ પામીને હું કૃતાર્થ થઈ ગયો .................................. ૯ .....................૩૪૬
અભિમાન કે પ્રમાદવશ થઈને જે રત્નત્રય આદિ વિષયમાં

અપરાધ થયો છે તે મિથ્યા હો ................................................. ૧૦ .................. ૩૪૭
મન, વચન, કાયા અને કૃત, કારિત, અનુમોદનાથી જે પ્રાણીઓને
પીડા થઈ છે તે મિથ્યા હો ...................................................... ૧૧ .................. ૩૪૭
મન, વચન અને કાયા દ્વારા ઉપાર્જિત મારું કર્મ આપના
પાદ સ્મરણથી નાશને પ્રાપ્ત થાવ............................................... ૧૨ .................. ૩૪૭
સર્વજ્ઞનું વચન પ્રમાણ છે .................................................................. ૧૩ .................. ૩૪૮
મન, વચન અને કાયાની વિકળતાથી જે સ્તુતિમાં ન્યૂનતા
થઈ છે તેને હે વાણી! તું ક્ષમા કર ........................................... ૧૪ .................. ૩૪૮
આ અભીષ્ટ ફળ આપનાર ક્રિયાકાંડરૂપ કલ્પવૃક્ષનું એક પત્ર છે ............... ૧૫ .................. ૩૪૯
ક્રિયાકાંડ સંબંધી આ ચૂલિકા ભણવાથી અપૂર્ણ ક્રિયા પૂર્ણ થાય છે ........... ૧૬ .................. ૩૪૯
જિન ભગવાનના શરણમાં જવાથી સંસાર નષ્ટ થાય છે.......................... ૧૭ .................. ૩૪૯
મેં આપની પાસે આ વાચાળતા કેવળ ભક્તિવશ કરી છે ....................... ૧૮ .................. ૩૫૦
૨૨. એકત્વદશક
૧૧
૩૫૧૩૫૩
પરમજ્યોતિના કથનની પ્રતિજ્ઞા .......................................................... ૧ .................... ૩૫૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૨૨ ]