Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 25 of 404

 

background image
જે આત્મતત્ત્વને જાણે છે તે બીજાઓના સ્વયં આરાધ્ય બની જાય છે ...... ૨ .................... ૩૫૧
એકત્વના જ્ઞાતા અનેક કર્મોથી પણ ડરતા નથી ..................................... ૩ .................... ૩૫૧
ચૈતન્યની એકતાનું જ્ઞાન દુર્લભ છે, પણ મુક્તિદાતા તે જ છે .................. ૪ .................... ૩૫૨
જે યથાર્થ સુખ મોક્ષમાં છે તે સંસારમાં અસંભવ છે ............................. ૫ .................... ૩૫૨
ગુરુના ઉપદેશથી અમને મોક્ષપદ જ પ્રિય છે ....................................... ૬..................... ૩૫૨
અસ્થિર સ્વર્ગસુખ મોહોદયરૂપ વિષથી વ્યાપ્ય છે................................... ૭ .................... ૩૫૨
આ લોકમાં જે આત્મોન્મુખ રહે છે તે પરલોકમાં પણ તેવા રહે છે ......... ૮ .................... ૩૫૨
વીતરાગ માર્ગે પ્રવૃત્ત યોગીને મોક્ષસુખની પ્રાપ્તિમાં કોઈ પણ

બાધક થઈ શકતું નથી ............................................................. ૯ .................... ૩૫૩
આ ભાવના પદના ચિન્તનથી મોક્ષ પ્રાપ્ત થાય છે................................ ૧૦ .................. ૩૫૩
ધર્મ રહેતાં મૃત્યુનો ભય રહેતો નથી .................................................. ૧૧ .................. ૩૫૩
૨૩. પરમાર્થવિંશતિ
૨૦
૩૫૪૩૬૪
આત્માનું અદ્વૈત જયવંત હો ............................................................... ૧ .................... ૩૫૪
અનન્તચતુષ્ટયરૂપ સ્વસ્થતાની વંદના ..................................................... ૨ .................... ૩૫૪
એકત્વની સ્થિતિ માટે થનારી બુદ્ધિ પણ આનંદજનક હોય છે.................. ૩ .................... ૩૫૫
અદ્વૈત તરફ ઝુકાવ થતાં ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ નષ્ટ થઈ જાય છે ..................... ૪ .................... ૩૫૫
હું ચૈતન્યસ્વરૂપ છું, કર્મજનિત ક્રોધાદિ ભિન્ન છે................................... ૫ .................. ૩૫૬
જો એકત્વમાં મન સંલગ્ન હોય તો તીવ્ર તપ ન હોવા છતાં

પણ અભીષ્ટસિદ્ધ થાય છે ......................................................... ૬......................૩૫૬
કર્મો સાથે એકમેક હોવા છતાં પણ હું તે પરમજ્યોતિસ્વરૂપ જ છું .......... ૭ .....................૩૫૬
લક્ષ્મીના મદથી ઉન્મત્ત રાજાઓનો સંગ મૃત્યુથી પણ ભયાનક હોય છે .... ૮ .................... ૩૫૭
હૃદયમાં ગુરુવચને જાગૃત રહેતાં આપત્તિમાં ખેદ થતો નથી..................... ૯ .................... ૩૫૮
ગુરુ દ્વારા પ્રકાશિત પથ પર ચાલવાથી નિર્વાણપુર પ્રાપ્ત થાય છે ............ ૧૦ .................. ૩૫૮
કર્મને આત્માથી ભિન્ન સમજનારાઓને સુખદુઃખનો વિકલ્પ જ થતો નથી.. ૧૧ .................. ૩૫૮
દેવ અને જિનપ્રતિમા આદિનું આરાધન વ્યવહારમાર્ગમાં જ થાય છે ......... ૧૨ .................. ૩૫૯
જો મુક્તિ તરફ બુદ્ધિ લાગી ગઈ તો પછી કોઈ ગમે એટલું કષ્ટ

દે, તેનો તેને ભય રહેતો નથી................................................... ૧૩ ...................૩૬૦
સર્વશક્તિમાન આત્માપ્રભુ સંસારને નષ્ટ કરીને સમાન દેખે છે ............... ૧૪ ...................૩૬૦
આત્માની એકતાને જાણનાર પાપથી લિપ્ત થતો નથી ............................ ૧૫ ...................૩૬૧
ગુરુના પાદપ્રસાદથી નિર્ગ્રન્થતા પ્રાપ્ત કરી લીધા પછી ઇન્દ્રિયસુખ
દુઃખરૂપ જ પ્રતીત થાય છે....................................................... ૧૬ ...................૩૬૧
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૨૩ ]