Padmanandi Panchvinshati (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 26 of 404

 

background image
નિર્ગ્રન્થતાજન્ય આનંદ સામે ઇન્દ્રિયસુખનું સ્મરણ પણ થતું નથી .............. ૧૭ ...................૩૬૧
મોહના નિમિત્તે થનારી મોક્ષની પણ અભિલાષા સિદ્ધિમાં બાધક થાય છે . ૧૮ ...................૩૬૨
ચિદ્રૂપના ચિન્તનમાં બીજી તો શું, શરીર સાથે પણ પ્રીતિ રહેલી નથી...... ૧૯ ...................૩૬૨
શુદ્ધનયથી તત્ત્વ અનિર્વચનીય છે ........................................................ ૨૦ ...................૩૬૩
૨૪. શરીરાષ્ટક
૩૬૫-૩૬૯
( શરીરના સ્વભાવનું નિરૂપણ)
૨૫. સ્નાનાષ્ટક
૩૭૦૩૭૪
મળ-મૂત્રાદિથી પરિપૂર્ણ શરીર સદા અશુચિ અને આત્મા સ્વભાવથી
પવિત્ર છે, માટે બન્ને પ્રકારે સ્નાન વ્યર્થ છે................................. ૧-૨ ................. ૩૭૦
સત્પુરુષોનું સ્નાન વિવેક છે જે મિથ્યાત્વાદિરૂપ અભ્યંતર મળને નષ્ટ કરે છે ૩ .................. ૩૭૧
સમીચીન પરમાત્મારૂપ તીર્થોમાં સ્નાન કરવું તે જ શ્રેષ્ઠ છે .................... ૪ .................... ૩૭૨
જેમણે જ્ઞાનરૂપ સમુદ્ર જોયો નથી તેઓ જ ગંગા આદિ
તીર્થાભાસોમાં સ્નાન કરે છે....................................................... ૫ .................... ૩૭૨
મનુષ્ય શરીરને શુદ્ધ કરી શકનાર કોઈપણ તીર્થ સંભવ નથી ................... ૬..................... ૩૭૨
કપૂરાદિનો લેપ કરવા છતાં પણ શરીર સ્વભાવથી દુર્ગન્ધ જ છોડે છે ....... ૭ .................... ૩૭૩
ભવ્ય જીવ આ સ્નાનાષ્ટક સાંભળીને સુખી થાવ ................................... ૮ .................... ૩૭૩
૨૬. બ્રÙચર્યાષ્ટક
૩૭૫૩૭૮
મૈથુન સંસારવૃદ્ધિનું કારણ છે ............................................................. ૧ .................... ૩૭૫
મૈથુનકર્મમાં પશુઓ રત રહેવાથી તેને પશુકર્મ કહેવામાં આવે છે ............. ૨ .................... ૩૭૫
જો મૈથુન પોતાની સ્ત્રી સાથે પણ સારું હોય તો તેનો
પર્વોમાં ત્યાગ શા માટે કરવામાં આવત? .................................... ૩ .....................૩૭૬
અપવિત્ર મૈથુનસુખમાં વિવેકી જીવને અનુરાગ થતો નથી ........................ ૪ .....................૩૭૬
અપવિત્ર મૈથુન અનુરાગનું કારણ મોહ છે ........................................... ૫ .....................૩૭૬
મૈથુન સંયમનો ઘાતક છે.................................................................. ૬..................... ૩૭૭
મૈથુનમાં પ્રવૃત્તિ પાપના કારણે થાય છે............................................... ૭ .................... ૩૭૭
વિષયસુખ વિષ સદ્રશ છે ................................................................. ૮ .................... ૩૭૭
આ બ્રહ્મચર્યાષ્ટકનું નિરૂપણ મુમુક્ષુ જીવો માટે કરવામાં આવ્યું છે ............. ૯ .................... ૩૭૮
વિષય
શ્લોક
પૃષ્ઠાંક
[ ૨૪ ]