જ જગત્વિજયી કામદેવ રહિત હોવાના કારણે પુષ્પો દ્વારા પૂજવાને યોગ્ય છે, નહિ કે ઉક્ત
કામ પીડિત હરિ-હર આદિ. કારણ એ છે કે પૂજક જેમ કામરહિત જિનેન્દ્રની પૂજાથી સ્વયં
પણ કામરહિત થઈ જાય છે તેવી રીતે કામ પીડિત અન્યની પૂજા કરવાથી તે કદી પણ
તેનાથી રહિત થઈ શકતા નથી. ૪. પુષ્પ.
नैवेद्यमिन्द्रियबलप्रदखाद्यमेतत्
शोभां बिभर्ति जगतो नयनोत्सवाय
આગળ સ્થિત તે નૈવેદ્ય જગત્ના પ્રાણીઓના નેત્રોને આનંદદાયક શોભા ધારણ કરે
છે. ૫. નૈવેદ્ય.
स्वच्छे जिनस्य वपुषि प्रतिबिम्बितं सत्
दग्धुं परिभ्रमति कर्मचयं प्रचण्डः
કર્મસમૂહને બાળવા માટે શોધતી તીવ્ર ધ્યાનરૂપ અગ્નિ જ ફરી રહી હોય. ૬. દીપ.
कुर्वन् मुखेषु चलनैरिह दिग्वधूनाम्