समयपूर्विकायाः कालसंख्यायाः, एकेन प्रदेशेन तद्विवर्तिजघन्यवर्णादिभावावबोधपूर्विकाया
भावसंख्यायाः प्रविभागकरणात् प्रविभक्ता संख्याया अपीति ।।८०।।
पर्यायैर्वर्तन्ते । तथाहि — पञ्चानां रसपर्यायाणामन्यतमेनैकेनैक दा रसो वर्तते । पञ्चानां वर्ण- આકાશપ્રદેશને અતિક્રમનારા તેના ગતિપરિણામના જેટલી મર્યાદાવાળા ‘૧સમય’થી માંડીને (બે સમય, ત્રણ સમય, અસંખ્ય સમય ઇત્યાદિ) કાળસંખ્યાના વિભાગ કરે છે, અને (૪) તે એક પ્રદેશ વડે તેનામાં વિવર્તન પામતા ( – પલટાતા, પરિણમતા) જઘન્ય વર્ણાદિભાવને જાણનારા જ્ઞાનથી માંડીને ભાવસંખ્યાના વિભાગ કરે છે. ૮૦.
અન્વયાર્થઃ — [ तं परमाणुं ] તે પરમાણુ [ एकरसवर्णगन्धं ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા [ द्विस्पर्शं ] બે સ્પર્શવાળો છે, [ शब्दकारणम् ] શબ્દનું કારણ છે, [ अशब्दम् ] અશબ્દ છે અને [ स्कन्धान्तरितं ] સ્કંધની અંદર હોય તોપણ [ द्रव्यं ] (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ [ विजानीहि ] જાણો.
ટીકાઃ — આ, પરમાણુદ્રવ્યમાં ગુણ-પર્યાય વર્તવાનું (ગુણ અને પર્યાય હોવાનું) કથન છે.
સર્વત્ર પરમાણુમાં રસ-વર્ણ-ગંધ-સ્પર્શ સહભાવી ગુણો હોય છે; અને તે ગુણો તેમાં ક્રમવર્તી નિજ પર્યાયો સહિત વર્તે છે. તે આ પ્રમાણેઃ — પાંચ રસપર્યાયોમાંથી એક વખતે ૧. પરમાણુને એક આકાશપ્રદેશેથી બીજા અનંતર આકાશપ્રદેશે (મંદગતિથી) જતાં જે વખત લાગે