दर्शनोदयापादिताश्रद्धानाभावस्वभावं भावान्तरं श्रद्धानं सम्यग्दर्शनं, शुद्धचैतन्यरूपात्म-
અન્વયાર્થઃ — [ भावानां ] ભાવોનું ( – નવ પદાર્થોનું) [ श्रद्धानं ] શ્રદ્ધાન [ सम्यक्त्वं ] તે સમ્યક્ત્વ છે; [ तेषाम् अधिगमः ] તેમનો અવબોધ [ ज्ञानम् ] તે જ્ઞાન છે; [ विरूढमार्गाणाम् ] (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને [ विषयेषु ] વિષયો પ્રત્યે વર્તતો [ समभावः ] સમભાવ [ चारित्रम् ] તે ચારિત્ર છે.
કાળ સહિત પંચાસ્તિકાયના ભેદરૂપ નવ પદાર્થો તે ખરેખર ‘ભાવો’ છે. તે ‘ભાવો’નું મિથ્યાદર્શનના ઉદયથી પ્રાપ્ત થતું જે અશ્રદ્ધાન તેના અભાવસ્વભાવવાળો જે ૧ભાવાંતર — શ્રદ્ધાન (અર્થાત્ નવ પદાર્થોનું શ્રદ્ધાન), તે સમ્યગ્દર્શન છે — કે જે (સમ્યગ્દર્શન) શુદ્ધચૈતન્યરૂપ આત્મતત્ત્વના ૨વિનિશ્ચયનું બીજ છે. ૩નૌકાગમનના ૧. ભાવાંતર=ભાવવિશેષ; ખાસ ભાવ; બીજો ભાવ; જુદો ભાવ. [નવ પદાર્થોના અશ્રદ્ધાનનો અભાવ
જેનો સ્વભાવ છે એવો ભાવાંતર ( – નવ પદાર્થોના શ્રદ્ધાનરૂપ ભાવ) તે સમ્યગ્દર્શન છે.] ૨. વિનિશ્ચય=નિશ્ચય; દ્રઢ નિશ્ચય. ૩. જેવી રીતે નાવમાં બેઠેલા કોઈ મનુષ્યને નાવની ગતિના સંસ્કારવશ, પદાર્થો વિપરીત સ્વરૂપે સમજાય
વિપરીત સ્વરૂપે સમજાય છે.