Panchastikay Sangrah-Hindi (Gujarati transliteration). Gatha: 160-172.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 14 of 15

 

Page 232 of 264
PDF/HTML Page 261 of 293
single page version

૨૩૨
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
ધમ્માદીસદ્દહણં સમ્મત્તં ણાણમંગપુવ્વગદં.
ચેટ્ઠા તવમ્હિ ચરિયા વવહારો મોક્ખમગ્ગો ત્તિ.. ૧૬૦..
ટીકાઃ– નિશ્ચયમોક્ષમાર્ગકે સાધનરૂપસે, પૂર્વોદ્ષ્ટિ [૧૦૭ વીં ગાથામેં ઉલ્લિખિત]
વ્યવહારમોક્ષમાર્ગકા યહ નિર્દેશ હૈ.
ધર્માદિશ્રદ્ધાનં સમ્યક્ત્વં જ્ઞાનમઙ્ગપૂર્વગતમ્.
ચેષ્ટા તપસિ ચર્યા વ્યવહારો મોક્ષમાર્ગ ઇતિ.. ૧૬૦..
નિશ્ચયમોક્ષમાર્ગસાધનભાવેન પૂર્વોદ્દિષ્ટવ્યવહારમોક્ષમાર્ગનિર્દેશોઽયમ્.
-----------------------------------------------------------------------------
ગાથા ૧૬૦
અન્વયાર્થઃ– [ધર્માદિશ્રદ્ધાનં સમ્યક્ત્વમ્] ધર્માસ્તિકાયાદિકા શ્રદ્ધાન સો સમ્યક્ત્વ [અઙ્ગપૂર્વગતમ્
જ્ઞાનમ્] અંગપૂર્વસમ્બન્ધી જ્ઞાન સો જ્ઞાન ઔર [તપસિ ચેષ્ટા ચર્યા] તપમેં ચેષ્ટા [–પ્રવૃત્તિ] સોે ચારિત્ર;
[ઇતિ] ઇસ પ્રકાર [વ્યવહારઃ મોક્ષમાર્ગઃ] વ્યવહારમોક્ષમાર્ગ હૈ.
-------------------------------------------------------------------------
[યહાઁ એક ઉદાહરણ લિયા જાતા હૈઃ–
સાધ્ય–સાધન સમ્બન્ધી સત્યાર્થ નિરૂપણ ઇસ પ્રકાર હૈ કિ ‘છઠવેં ગુણસ્થાનમેં વર્તતી હુઈ આંશિક શુદ્ધિ
સાતવેં ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિકા સાધન હૈ.’ અબ, ‘છઠવેં ગુણસ્થાનમેં કૈસી અથવા કિતની
શુદ્ધિ હોતી હૈે’– ઇસ બાતકો ભી સાથ હી સાથ સમઝના હો તો વિસ્તારસે એૈસા નિરૂપણ કિયા જાતા હૈ કિ
‘જિસ શુદ્ધિકે સદ્ભાવમેં, ઉસકે સાથ–સાથ મહાવ્રતાદિકે શુભવિકલ્પ હઠ વિના સહજરૂપસે પ્રવર્તમાન હો વહ
છઠવેં ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ સાતવેં ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિકા સાધન હૈ.’ ઐસે લમ્બે કથનકે
બદલે, ઐસા કહા જાએ કિ ‘છઠવેં ગુણસ્થાનમેં પ્રવર્તમાન મહાવ્રતાદિકે શુભ વિકલ્પ સાતવેં ગુણસ્થાનયોગ્ય
નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિકા સાધન હૈ,’ તો વહ ઉપચરિત નિરૂપણ હૈ. ઐસે ઉપચરિત નિરૂપણમેંસે ઐસા અર્થ
નિકાલના ચાહિયે કિ ‘મહાવ્રતાદિકે શુભ વિકલ્પ નહીં કિન્તુ ઉનકે દ્વારા જિસ છઠવેં ગુણસ્થાનયોગ્ય શુદ્ધિ
બતાના થા વહ શૂદ્ધિ વાસ્તવમેં સાતવેં ગુણસ્થાનયોગ્ય નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિકા સાધન હૈ.’]
ધર્માદિની શ્રદ્ધા સુદ્રગ, પૂર્વાંગબોધ સુબોધ છે,
તપમાંહિ ચેષ્ટા ચરણ–એક વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦.

Page 233 of 264
PDF/HTML Page 262 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૩૩
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ. તત્ર ધર્માદીનાં દ્રવ્યપદાર્થવિકલ્પવતાં તત્ત્વાર્થ–
શ્રદ્ધાનભાવસ્વભાવં ભાવન્તરં શ્રદ્ધાનાખ્યં સમ્યક્ત્વં, તત્ત્વાર્થશ્રદ્ધાનનિર્વૃતૌ સત્યામઙ્ગપૂર્વગતાર્થપરિ–
ચ્છિત્તિર્જ્ઞાનમ્, આચારાદિસૂત્રપ્રપઞ્ચિતવિચિત્રયતિવૃત્તસમસ્તસમુદયરૂપે તપસિ ચેષ્ટા ચર્યા–ઇત્યેષઃ
સ્વપરપ્રત્યયપર્યાયાશ્રિતં ભિન્નસાધ્યસાધનભાવં વ્યવહારનયમાશ્રિત્યાનુગમ્યમાનો મોક્ષમાર્ગઃ કાર્ત–
સ્વરપાષાણાર્પિતદીપ્તજાતવેદોવત્સમાહિતાન્તરઙ્ગસ્ય પ્રતિપદમુપરિતનશુદ્ધભૂમિકાસુ પરમરમ્યાસુ
વિશ્રાન્તિમભિન્નાં નિષ્પાદયન્, જાત્યકાર્તસ્વરસ્યેવ શુદ્ધજીવસ્ય કથંચિદ્ભિન્નસાધ્યસાધનભાવાભાવા–
ત્સ્વયં શુદ્ધસ્વભાવેન વિપરિણમમાનસ્યાપિ, નિશ્ચયમોક્ષમાર્ગસ્ય સાધનભાવમાપદ્યત ઇતિ.. ૧૬૦..
-----------------------------------------------------------------------------
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સો મોક્ષમાર્ગ હૈ. વહાઁ [છહ] દ્રવ્યરૂપ ઔર [નવ] પદાર્થરૂપ જિનકે
ભેદ હૈં ઐસે ધર્માદિકે તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ ભાવ [–ધર્માસ્તિકાયાદિકી તત્ત્વાર્થપ્રતીતિરૂપ ભાવ] જિસકા
સ્વભાવ હૈ ઐસા, ‘શ્રદ્ધાન’ નામકા ભાવવિશેષ સો સમ્યક્ત્વ; તત્ત્વાર્થશ્રદ્ધાનકે સદ્ભાવમેં અંગપૂર્વગત
પદાર્થોંંકા અવબોધન [–જાનના] સો જ્ઞાન; આચારાદિ સૂત્રોં દ્વારા કહે ગએ અનેકવિધ મુનિ–આચારોંકે
સમસ્ત સમુદાયરૂપ તપમેં ચેષ્ટા [–પ્રવર્તન] સો ચારિત્ર; – ઐસા યહ, સ્વપરહેતુક પર્યાયકે આશ્રિત,
ભિન્નસાધ્યસાધનભાવવાલે વ્યવહારનયકે આશ્રયસે [–વ્યવહારનયકી અપેક્ષાસે] અનુસરણ કિયા
જાનેવાલા મોક્ષમાર્ગ, સુવર્ણપાષાણકો લગાઈ જાનેવાલી પ્રદીપ્ત અગ્નિકી ભાઁતિ સમાહિત અંતરંગવાલે
જીવકો [અર્થાત્] જિસકા અંતરંગ એકાગ્ર–સમાધિપ્રાપ્ત હૈ ઐસે જીવકો] પદ–પદ પર પરમ રમ્ય
ઐસી ઉપરકી શુદ્ધ ભૂમિકાઓંમેં અભિન્ન વિશ્રાંતિ [–અભેદરૂપ સ્થિરતા] ઉત્પન્ન કરતા હુઆ – યદ્યપિ
ઉત્તમ સુવર્ણકી ભાઁતિ શુદ્ધ જીવ કથંચિત્ ભિન્નસાધ્યસાધનભાવકે અભાવકે કારણ સ્વયં [અપને આપ]
શુદ્ધ સ્વભાવસે પરિણમિત હોતા હૈ તથાપિ–નિશ્ચયમોક્ષમાર્ગકે સાધનપનેકો પ્રાપ્ત હોતા હૈ.
ભાવાર્થઃ–િજસે અંતરંગમેં શુદ્ધિકા અંશ પરિણમિત હુઆ હૈ ઉસ જીવકો તત્ત્વાર્થ–શ્રદ્ધાન,
અંગપૂર્વગત જ્ઞાન ઔર મુનિ–આચારમેં પ્રવર્તનરૂપ વ્યવહારમોક્ષમાર્ગ વિશેષ–વિશેષ શુદ્ધિકા
-------------------------------------------------------------------------
૧. સમાહિત=એકાગ્ર; એકતાકોે પ્રાપ્ત; અભેદતાકો પ્રાપ્ત; છિન્નભિન્નતા રહિત; સમાધિપ્રાપ્ત; શુદ્ધ; પ્રશાંત.
૨. ઇસ ગાથાકી શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામેં પંચમગુણસ્થાનવર્તી ગૃહસ્થકો ભી વ્યવહારમોક્ષમાર્ગ કહા હૈ. વહાઁ
વ્યવહારમોક્ષમાર્ગકે સ્વરૂપકા નિમ્નાનુસાર વર્ણન કિયા હૈઃ– ‘વીતરાગસર્વજ્ઞપ્રણીત જીવાદિપદાર્થો સમ્બન્ધી સમ્યક્
શ્રદ્ધાન તથા જ્ઞાન દોનોં, ગૃહસ્થકો ઔર તપોધનકો સમાન હોતે હૈં; ચારિત્ર, તપોધનોંકો આચારાદિ ચરણગ્રંથોંમેં
વિહિત કિયે હુએ માર્ગાનુસાર પ્રમત્ત–અપ્રમત્ત ગુણસ્થાનયોગ્ય પંચમહાવ્રત–પંચસમિતિ–ત્રિગુપ્તિ–ષડાવશ્યકાદિરૂપ
હોતા હૈ ઔર ગૃહસ્થોંકો ઉપાસકાધ્યયનગ્રંથમેં વિહિત કિયે હુએ માર્ગકે અનુસાર પંચમગુણસ્થાનયોગ્ય દાન–શીલ–
પૂવજા–ઉપવાસાદિરૂપ અથવા દાર્શનિક–વ્રતિકાદિ ગ્યારહ સ્થાનરૂપ [ગ્યારહ પ્રતિમારૂપ] હોતા હૈ; ઇસ પ્રકાર
વ્યવહારમોક્ષમાર્ગકા લક્ષણ હૈ.

Page 234 of 264
PDF/HTML Page 263 of 293
single page version

૨૩૪
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
ણિચ્છયણએણ ભણિદો તિહિ તેહિં સમાહિદો હુ જો અપ્પા.
ણ કુણદિ કિંચિ વિ અણ્ણં ણ મુયદિ સો મોક્ખમગ્ગો ત્તિ.. ૧૬૧..
નિશ્ચયનયેન ભણિતસ્ત્રિભિસ્તૈઃ સમાહિતઃ ખલુ યઃ આત્મા.
ન કરોતિ કિંચિદપ્યન્યન્ન મુઞ્ચતિ સ મોક્ષમાર્ગ ઇતિ.. ૧૬૧..
વ્યવહારમોક્ષમાર્ગસાધ્યભાવેન નિશ્ચયમોક્ષમાર્ગોપન્યાસોઽયમ્.
-----------------------------------------------------------------------------
વ્યવહારસાધન બનતા હુઆ, યદ્યપિ નિર્વિકલ્પશુદ્ધભાવપરિણત જીવકો પરમાર્થસે તો ઉત્તમ સુવર્ણકી
ભાઁતિ અભિન્નસાધ્યસાધનભાવકે કારણ સ્વયમેવ શુદ્ધભાવરૂપ પરિણમન હોતા હૈ તથાપિ, વ્યવહારનયસે
નિશ્ચયમોક્ષમાર્ગકે સાધનપનેકો પ્રાપ્ત હોતા હૈ.
[અજ્ઞાની દ્રવ્યલિંગી મુનિકા અંતરંગ લેશમાત્ર ભી સમાહિત નહીં હોનેસે અર્થાત્
ઉસે[દ્રવ્યાર્થિકનયકે વિષયભૂત શુદ્ધાત્મસ્વરૂપકે અજ્ઞાનકે કારણ] શુદ્ધિકા અંશ ભી પરિણમિત નહીં
હોનેસે ઉસે વ્યવહારમોક્ષમાર્ગ ભી નહીં હૈ..] ૧૬૦..
ગાથા ૧૬૧
અન્વયાર્થઃ– [યઃ આત્મા] જો આત્મા [તૈઃ ત્રિભિઃ ખલુ સમાહિતઃ] ઇન તીન દ્વારા વાસ્તવમેં
સમાહિત હોતા હુઆ [અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર દ્વારા વાસ્તવમેં એકાગ્ર–અભેદ હોતા હુઆ]
[અન્યત્ કિંચિત્ અપિ] અન્ય કુછ ભી [ન કરોતિ ન મુઞ્ચતિ] કરતા નહીં હૈ યા છોડતા નહીં હૈ,
[સઃ] વહ [નિશ્ચયનયેન] નિશ્ચયનયસે [મોક્ષમાર્ગઃ ઇતિ ભણિતઃ] ‘મોક્ષમાર્ગ’ કહા ગયા હૈ.

ટીકાઃ– વ્યવહારમોક્ષમાર્ગકે સાધ્યરૂપસે, નિશ્ચયમોક્ષમાર્ગકા યહ કથન હૈ.
-------------------------------------------------------------------------
જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે–ગ્રહે નહિ અન્ય કંઈપણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧.

Page 235 of 264
PDF/HTML Page 264 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૩૫
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રસમાહિત આત્મૈવ જીવસ્વભાવનિયતચરિત્રત્વાન્નિશ્ચયેન મોક્ષમાર્ગઃ. અથ
ખલુ કથઞ્ચનાનાદ્યવિદ્યાવ્યપગમાદ્વયવહારમોક્ષમાર્ગમનુપ્રપન્નો ધર્માદિતત્ત્વાર્થાશ્રદ્ધાનાઙ્ગપૂર્વ–
ગતાર્થાજ્ઞાનાતપશ્ચેષ્ટાનાં ધર્માદિતત્ત્વાર્થશ્રદ્ધાનાઙ્ગપૂર્વગતાર્થજ્ઞાનતપશ્ચેષ્ટાનાઞ્ચ ત્યાગોપાદાનાય પ્રારબ્ધ–
વિવિક્તભાવવ્યાપારઃ, કુતશ્ચિદુપાદેયત્યાગે ત્યાજ્યોપાદાને ચ પુનઃ પ્રવર્તિતપ્રતિવિધાનાભિપ્રાયો,
યસ્મિન્યાવતિ કાલે વિશિષ્ટભાવનાસૌષ્ઠવવશાત્સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રૈઃ સ્વભાવભૂતૈઃ સમમઙ્ગાઙ્ગિભાવ–
પરિણત્યા
-----------------------------------------------------------------------------
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર દ્વારા સમાહિત હુઆ આત્મા હી જીવસ્વભાવમેં નિયત ચારિત્રરૂપ હોને
કે કારણ નિશ્ચયસે મોક્ષમાર્ગ હૈ.
અબ [વિસ્તાર ઐસા હૈ કિ], યહ આત્મા વાસ્તવમેં કથંચિત્ [–કિસી પ્રકારસે, નિજ ઉદ્યમસે]
અનાદિ અવિદ્યાકે નાશ દ્વારા વ્યવહારમોક્ષમાર્ગકો પ્રાપ્ત હોતા હુઆ, ધર્માદિસમ્બન્ધી તત્ત્વાર્થ–
અશ્રદ્ધાનકે, અંગપૂર્વગત પદાર્થોંસમ્બન્ધી અજ્ઞાનકે ઔર અતપમેં ચેષ્ટાકે ત્યાગ હેતુસે તથા ધર્માદિસમ્બન્ધી
તત્ત્વાર્થ–શ્રદ્ધાનકે, અંગપૂર્વગત પદાર્થોંસમ્બન્ધી જ્ઞાનકે ઔર તપમેં ચેષ્ટાકે ગ્રહણ હેતુસે [–તીનોંકે ત્યાગ
હેતુ તથા તીનોંકે ગ્રહણ હેતુસે] વિવિક્ત ભાવરૂપ વ્યાપાર કરતા હુઆ, ઔર કિસી કારણસે ગ્રાહ્યકા
ત્યાગ હો જાનેપર ઔર ત્યાજ્યકા ગ્રહણ હો જાનેપર ઉસકે પ્રતિવિધાનકા અભિપ્રાય કરતા હુઆ, જિસ
કાલ ઔર જિતને કાલ તક વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવકે કારણ સ્વભાવભૂત સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રકે
સાથ અંગ–અંગીભાવસે પરિણતિ દ્વારા
૨. પ્રતિવિધાન = પ્રતિકાર કરનેકી વિધિ; પ્રતિકારકા ઉપાય; ઇલાજ.
૩. વિશિષ્ટ ભાવનાસૌષ્ઠવ = વિશેષ અચ્છી ભાવના [અર્થાત્ વિશિષ્ટશુદ્ધ ભાવના]; વિશિષ્ટ પ્રકારકી ઉત્તમ ભાવના.
૪. આત્મા વહ અંગી ઔર સ્વભાવભૂત સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્ર વહ અંગ.
-------------------------------------------------------------------------
૧. વિવિક્ત = વિવેકસે પૃથક કિએ હુએ [અર્થાત્ હેય ઔર ઉપાદેયકા વિવેક કરકે વ્યવહારસે ઉપાદેય રૂપ જાને
હુએ]. [જિસને અનાદિ અજ્ઞાનકા નાશ કરકે શુદ્ધિકા અંશ પ્રગટ કિયા હૈ ઐસે વ્યવહાર–મોક્ષમાર્ગી
[સવિકલ્પ] જીવકો નિઃશંકતા–નિઃકાંક્ષા–નિર્વિચિકિત્સાદિ ભાવરૂપ, સ્વાધ્યાય–વિનયાદિ ભાવરૂપ ઔર
નિરતિચાર વ્રતાદિ ભાવરૂપ વ્યાપાર ભૂમિકાનુસાર હોતે હૈં તથા કિસી કારણ ઉપાદેય ભાવોંકા [–વ્યવહારસે
ગ્રાહ્ય ભાવોંકા] ત્યાગ હો જાને પર ઔર ત્યાજ્ય ભાવોંકા ઉપાદાન અર્થાત્ ગ્રહણ હો જાને પર ઉસકે
પ્રતિકારરૂપસે પ્રાયશ્ચિત્તાદિ વિધાન ભી હોતા હૈ.]

Page 236 of 264
PDF/HTML Page 265 of 293
single page version

૨૩૬
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
તત્સમાહિતો ભૂત્વા ત્યાગોપાદાનવિકલ્પશૂન્યત્વાદ્વિશ્રાન્તભાવવ્યાપારઃ સુનિઃપ્રકમ્પઃ અયમાત્માવ–તિષ્ઠતે,
તસ્મિન્ તાવતિ કાલે અયમેવાત્મા જીવસ્વભાવનિયતચરિતત્વાન્નિશ્ચયેન મોક્ષમાર્ગ ઇત્યુચ્યતે. અતો
નિશ્ચયવ્યવહારમોક્ષમાર્ગયોઃ સાધ્યસાધનભાવો નિતરામુપપન્ન.. ૧૬૧..
-----------------------------------------------------------------------------
ઉનસે સમાહિત હોકર, ત્યાગગ્રહણકે વિકલ્પસે શૂન્યપનેકે કારણ [ભેદાત્મક] ભાવરૂપ વ્યાપાર
વિરામ પ્રાપ્ત હોનેસે [અર્થાત્ ભેદભાવરૂપ–ખંડભાવરૂપ વ્યાપાર રુક જાનેસે] સુનિષ્કમ્પરૂપસે રહતા હૈ,
ઉસ કાલ ઔર ઉતને કાલ તક યહી આત્મા જીવસ્વભાવમેં નિયત ચારિત્રરૂપ હોનેકે કારણ નિશ્ચયસે
‘મોક્ષમાર્ગ’ કહલાતા હૈ. ઇસલિયે, નિશ્ચયમોક્ષમાર્ગ ઔર વ્યવહારમોક્ષમાર્ગકો સાધ્ય–સાધનપના અત્યન્ત
ઘટતા હૈ.
ભાવાર્થઃ– નિશ્ચયમોક્ષમાર્ગ નિજ શુદ્ધાત્માકી રુચિ, જ્ઞપ્તિ ઔર નિશ્ચળ અનુભૂતિરૂપ હૈ. ઉસકા
સાધક [અર્થાત્ નિશ્ચયમોક્ષમાર્ગકા વ્યવહાર–સાધન] ઐસા જો ભેદરત્નત્રયાત્મક વ્યવહારમોક્ષમાર્ગ ઉસે
જીવ કથંચિત્ [–કિસી પ્રકાર, નિજ ઉદ્યમસે] અપને સંવેદનમેં આનેવાલી અવિદ્યાકી વાસનાકે વિલય
દ્વારા પ્રાપ્ત હોતા હુઆ, જબ ગુણસ્થાનરૂપ સોપાનકે ક્રમાનુસાર નિજશુદ્ધાત્મદ્રવ્યકી ભાવનાસે ઉત્પન્ન
નિત્યાનન્દલક્ષણવાલે સુખામૃતકે રસાસ્વાદકી તૃપ્તિરૂપ પરમ કલાકે અનુભવકે કારણ નિજશુદ્ધાત્માશ્રિત
નિશ્ચયદર્શનજ્ઞાનચારિત્રરૂપસે અભેદરૂપ પરિણમિત હોતા હૈ, તબ નિશ્ચયનયસે ભિન્ન સાધ્ય–સાધનકે
અભાવકે કારણ યહ આત્મા હી મોક્ષમાર્ગ હૈ. ઇસલિયે ઐસા સિદ્ધ હુઆ કિ સુવર્ણ ઔર સુવર્ણપાષાણકી
ભાઁતિ નિશ્ચયમોક્ષમાર્ગ ઔર વ્યવહારમોક્ષમાર્ગકો સાધ્ય–સાધકપના [વ્યવહારનયસે] અત્યન્ત ઘટિત હોતા
હૈ.. ૧૬૧..
-------------------------------------------------------------------------
૧. ઉનસે = સ્વભાવભૂત સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રસે.

૨. યહાઁ યહ ધ્યાનમેં રખનેયોગ્ય હૈ કિ જીવ વ્યવહારમોક્ષમાર્ગકો ભી અનાદિ અવિદ્યાકા નાશ કરકે હી પ્રાપ્ત કર
સકતા હૈ; અનાદિ અવિદ્યાકે નાશ હોનેસે પૂર્વ તો [અર્થાત્ નિશ્ચયનયકે–દ્રવ્યાર્થિકનયકે–વિષયભૂત
શુદ્ધાત્મસ્વરૂપકા ભાન કરનેસે પૂર્વ તો] વ્યવહારમોક્ષમાર્ગ ભી નહીં હોતા.
પુનશ્ચ, ‘નિશ્ચયમોક્ષમાર્ગ ઔર વ્યવહારમોક્ષમાર્ગકો સાધ્ય–સાધનપના અત્યન્ત ઘટિત હોતા હૈ’ ઐસા જો
કહા ગયા હૈ વહ વ્યવહારનય દ્વારા કિયા ગયા ઉપચરિત નિરૂપણ હૈ. ઉસમેંસે ઐસા અર્થ નિકાલના ચાહિયે કિ
‘છઠવેં ગુણસ્થાનમેં વર્તનેવાલે શુભ વિકલ્પોંકો નહીં કિન્તુ છઠવેં ગુણસ્થાનમેં વર્તનેવાલે શુદ્ધિકે અંશકોે ઔર
સાતવેં ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગકો વાસ્તવમેં સાધન–સાધ્યપના હૈ.’ છઠવેં ગુણસ્થાનમેં વર્તનેવાલે શુદ્ધિકા
અંશ બઢકર જબ ઔર જિતને કાલ તક ઉગ્ર શુદ્ધિકે કારણ શુભ વિકલ્પોંકા અભાવ વર્તતા હૈ તબ ઔર ઉતને
કાલ તક સાતવેં ગુણસ્થાનયોગ્ય નિશ્ચયમોક્ષમાર્ગ હોતા હૈ.

Page 237 of 264
PDF/HTML Page 266 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૩૭
જો ચરદિ ણાદિ પેચ્છદિ અપ્પાણં અપ્પણા અણણ્ણમયં.
સો ચારિત્તં ણાણં દંસણમિદિ ણિચ્છિદો હોદિ.. ૧૬૨..
યશ્ચરતિ જાનાતિ પશ્યતિ આત્માનમાત્મનાનન્યમયમ્.
સ ચારિત્રં જ્ઞાનં દર્શનમિતિ નિશ્ચિતો ભવતિ.. ૧૬૨..
આત્મનશ્ચારિત્રજ્ઞાનદર્શનત્વદ્યોતનમેતત્.
-----------------------------------------------------------------------------
અન્વયાર્થઃ– [યઃ] જો [આત્મા] [અનન્યમયમ્ આત્માનમ્] અનન્યમય આત્માકો [આત્મના]
આત્માસે [ચરતિ] આચરતા હૈ, [જાનાતિ] જાનતા હૈ, [પશ્યતિ] દેખતા હૈ, [સઃ] વહ [આત્મા
હી] [ચારિત્રં] ચારિત્ર હૈ, [જ્ઞાનં] જ્ઞાન હૈ, [દર્શનમ્] દર્શન હૈ–[ઇતિ] ઐસા [નિશ્ચિતઃ ભવતિ]
નિશ્ચિત હૈ.
યઃ ખલ્વાત્માનમાત્મમયત્વાદનન્યમયમાત્મના ચરતિ–સ્વભાવનિયતાસ્તિત્વેનાનુવર્તતે, આત્મના
જાનાતિ–સ્વપરપ્રકાશકત્વેન ચેતયતે, આત્મના પશ્યતિ–યાથાતથ્યેનાવલોકયતે, સ ખલ્વાત્મૈવ ચારિત્રં
ગાથા ૧૬૨
ટીકાઃ– યહ, આત્માકે ચારિત્ર–જ્ઞાન–દર્શનપનેકા પ્રકાશન હૈ [અર્થાત્ આત્મા હી ચારિત્ર, જ્ઞાન
ઔર દર્શન હૈ ઐસા યહાઁ સમઝાયા હૈ].
જો [આત્મા] વાસ્તવમેં આત્માકો– જો કિ આત્મમય હોનેસે અનન્યમય હૈ ઉસે–આત્માસે
આચરતા હૈ અર્થાત્ સ્વભાવનિયત અસ્તિત્વ દ્વારા અનુવર્તતા હૈ [–સ્વભાવનિયત અસ્તિત્વરૂપસે
પરિણમિત હોકર અનુસરતા હૈ], [અનન્યમય આત્માકો હી] આત્માસે જાનતા હૈ અર્થાત્
સ્વપરપ્રકાશકરૂપસે ચેતતા હૈ, [અનન્યમય આત્માકો હી] આત્માસે દેખતા હૈ અર્થાત્ યથાતથરૂપસે
-------------------------------------------------------------------------
૧. સ્વભાવનિયત = સ્વભાવમેં અવસ્થિત; [જ્ઞાનદર્શનરૂપ] સ્વભાવમેં દ્રઢરૂપસે સ્થિત. [‘સ્વભાવનિયત અસ્તિત્વ’કી
વિશેષ સ્પષ્ટતાકે લિએ ૧૪૪ વીં ગાથાકી ટીકા દેખો.]
જાણે, જુએ ને આચરે નિજ આત્મને આત્મા વડે,
તે જીવ દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે નિશ્ચિતપણે. ૧૬૨.

Page 238 of 264
PDF/HTML Page 267 of 293
single page version

૨૩૮
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
જ્ઞાનં દર્શનમિતિ કર્તૃકર્મકરણાનામજ્ઞાનં દર્શનમિતિ કર્તૃકર્મકરણાનામભેદાન્નિશ્ચિતો ભવતિ.
અતશ્ચારિત્રજ્ઞાનદર્શનરૂપત્વાજ્જીવસ્વભાવનિયતચરિતત્વલક્ષણં નિશ્ચયમોક્ષમાર્ગત્વમાત્મનો
નિતરામુપપન્નમિતિ.. ૧૬૨..
જેણ વિજાણદિ સવ્વં પેચ્છદિ સો તેણ સોક્ખમણુહવદિ.
ઇદિ તં જાણદિ ભવિઓ અભવિયસત્તો ણ સદ્દહદિ.. ૧૬૩..
સર્વસ્યાત્મનઃ સંસારિણો મોક્ષમાર્ગાર્હત્વનિરાસોઽયમ્.
-----------------------------------------------------------------------------
અવલોકતા હૈ, વહ આત્મા હી વાસ્તવમેં ચારિત્ર હૈ, જ્ઞાન હૈ, દર્શન હૈ–ઐસા કર્તા–કર્મ–કરણકે
અભેદકે કારણ નિશ્ચિત હૈ. ઇસસે [ઐસા નિશ્ચિત હુઆ કિ] ચારિત્ર–જ્ઞાન–દર્શનરૂપ હોનેકે કારણ
આત્માકો જીવસ્વભાવનિયત ચારિત્ર જિસકા લક્ષણ હૈ ઐસા નિશ્ચયમોક્ષમાર્ગપના અત્યન્ત ઘટિત હોતા હૈ
[અર્થાત્ આત્મા હી ચારિત્ર–જ્ઞાન–દર્શન હોનેકે કારણ આત્મા હી જ્ઞાનદર્શનરૂપ જીવસ્વભાવમેં દ્રઢરૂપસે
સ્થિત ચારિત્ર જિસકા સ્વરૂપ હૈ ઐસા નિશ્ચયમોક્ષમાર્ગ હૈ].. ૧૬૨..
ગાથા ૧૬૩
અન્વયાર્થઃ– [યેન] જિસસે [આત્મા મુક્ત હોનેપર] [સર્વં વિજાનાતિ] સર્વકો જાનતા હૈ ઔર
[પશ્યતિ] દેખતા હૈે, [તેન] ઉસસે [સઃ] વહ [સૌખ્યમ્ અનુભવતિ] સૌખ્યકા અનુભવ કરતા હૈ; –
[ઇતિ તદ્] ઐસા [ભવ્યઃ જાનાતિ] ભવ્ય જીવ જાનતા હૈ, [અભવ્યસત્ત્વઃ ન શ્રદ્ધત્તે] અભવ્ય જીવ શ્રદ્ધા
નહીં કરતા.
ટીકાઃ– યહ, સર્વ સંસારી આત્મા મોક્ષમાર્ગકે યોગ્ય હોનેકા નિરાકરણ [નિષેધ] હૈ
-------------------------------------------------------------------------
૧. જબ આત્મા આત્માકો આત્માસે આચરતા હૈ–જાનતા હૈ–દેખતા હૈ, તબ કર્તા ભી આત્મા, કર્મ ભી આત્મા ઔર
કરણ ભી આત્મા હૈ; ઇસ પ્રકાર યહાઁ કર્તા–કર્મ–કરણકી અભિન્નતા હૈ.
જાણે–જુએ છે સર્વ તેથી સૌખ્ય–અનુભવ મુક્તને;
–આ ભાવજાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩.

Page 239 of 264
PDF/HTML Page 268 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૩૯
ઇહ હિ સ્વભાવપ્રાતિકૂલ્યાભાવહેતુકં સૌખ્યમ્. આત્મનો હિ દ્રશિ–જ્ઞપ્તી
સ્વભાવઃ. તયોર્વિષયપ્રતિબન્ધઃ પ્રાતિકૂલ્યમ્. મોક્ષે ખલ્વાત્મનઃ સર્વં વિજાનતઃ પશ્યતશ્ચ તદભાવઃ.
તતસ્તદ્ધેતુકસ્યાનાકુલત્વલક્ષણસ્ય પરમાર્થસુખસ્ય મોક્ષેઽનુભૂતિરચલિતાઽસ્તિ. ઇત્યેતદ્ભવ્ય એવ
ભાવતો વિજાનાતિ, તતઃ સ એવ મોક્ષમાર્ગાર્હઃ. નૈતદભવ્યઃ શ્રદ્ધત્તે, તતઃ સ મોક્ષમાર્ગાનર્હ એવેતિ. અતઃ
કતિપયે એવ સંસારિણો મોક્ષમાર્ગાર્હા ન સર્વ એવેતિ.. ૧૬૩..
-----------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
વાસ્તવમેં સૌખ્યકા કારણ સ્વભાવકી પ્રતિકૂલતાકા અભાવ હૈ. આત્માકા ‘સ્વભાવ’ વાસ્તવમેં
દ્રશિ–જ્ઞપ્તિ [દર્શન ઔર જ્ઞાન] હૈ. ઉન દોનોંકો વિષયપ્રતિબન્ધ હોના સો ‘પ્રતિકૂલતા’ હૈ. મોક્ષમેં
વાસ્તવમેં આત્મા સર્વકો જાનતા ઔર દેખતા હોનેસે ઉસકા અભાવ હોતા હૈ [અર્થાત્ મોક્ષમેં સ્વભાવકી
પ્રતિકૂલતાકા અભાવ હોતા હૈ]. ઇસલિયે ઉસકા અભાવ જિસકા કારણ હૈ ઐસે
અનાકુલતાલક્ષણવાલે પરમાર્થ–સુખકી મોક્ષમેં અચલિત અનુભૂતિ હોતી હૈ. –ઇસ પ્રકાર ભવ્ય જીવ હી
ભાવસે જાનતા હૈ, ઇસલિયે વહી મોક્ષમાર્ગકે યોગ્ય હૈ; અભવ્ય જીવ ઇસ પ્રકાર શ્રદ્ધા નહીં કરતા,
ઇસલિયે વહ મોક્ષમાર્ગકે અયોગ્ય હી હૈ.
ઇસસે [ઐસા કહા કિ] કતિપય હી સંસારી મોક્ષમાર્ગકે યોગ્ય હૈં, સર્વ નહીં.. ૧૬૩..
૧. પ્રતિકૂલતા = વિરુદ્ધતા; વિપરીતતા; ઊલટાપન.
૨. વિષયપ્રતિબન્ધ = વિષયમેં રુકાવટ અર્થાત્ મર્યાદિતપના. [દર્શન ઔર જ્ઞાનકે વિષયમેં મર્યાદિતપના હોના વહ
સ્વભાવકી પ્રતિકૂલતા હૈ.]
૩. પારમાર્થિક સુખકા કારણ સ્વભાવકી પ્રતિકૂલતાકા અભાવ હૈ.
૪. પારમાર્થિક સુખકા લક્ષણ અથવા સ્વરૂપ અનાકુલતા હૈ.
૫. શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામેં કહા હૈ કિ ‘ઉસ અનન્ત સુખકો ભવ્ય જીવ જાનતે હૈ, ઉપાદેયરૂપસે શ્રદ્ધતે હૈં
ઔર અપને–અપને ગુણસ્થાનાનુસાર અનુભવ કરતે હૈં.’

Page 240 of 264
PDF/HTML Page 269 of 293
single page version

૨૪૦
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
દંસણણાણચરિત્તાણિ મોક્ખમગ્ગો ત્તિ સેવિદવ્વાણિ.
સાધૂહિ ઇદં ભણિદં તેહિં
દુ બંધો વ મોક્ખો વા.. ૧૬૪..
-----------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
દર્શનજ્ઞાનચારિત્રાણિ મોક્ષમાર્ગ ઇતિ સેવિતવ્યાનિ.
સાધુભિરિદં ભણિતં તૈસ્તુ બન્ધો વા મોક્ષો વા.. ૧૬૪...
દર્શનજ્ઞાનચારિત્રાણાં કથંચિદ્બન્ધહેતુત્વોપદર્શનેન જીવસ્વભાવે નિયતચરિતસ્ય સાક્ષાન્મોક્ષ–
હેતુત્વદ્યોતનમેતત્. અમૂનિ હિ દર્શનજ્ઞાનચારિત્રાણિ કિયન્માત્રયાપિ પરસમયપ્રવૃત્ત્યા સંવલિતાનિ
કૃશાનુ–સંવલિતાનીવ ઘૃતાનિ કથઞ્ચિદ્વિરુદ્ધકારણત્વરૂઢેર્બન્ધકારણાન્યપિ
ગાથા ૧૬૪
અન્વયાર્થઃ– [દર્શનજ્ઞાનચારિત્રાણિ] દર્શન–જ્ઞાન–ચારિત્ર [મોક્ષમાર્ગઃ] મોક્ષમાર્ગ હૈ [ઇતિ]
ઇસલિયે [સેવિતવ્યાનિ] વે સેવનયોગ્ય હૈં– [ઇદમ્ સાધુભિઃ ભણિતમ્] ઐસા સાધુઓંને કહા હૈ; [તૈઃ
તુ] પરન્તુ ઉનસે [બન્ધઃ વા] બન્ધ ભી હોતા હૈ ઔર [મોક્ષઃ વા] મોક્ષ ભી હોતા હૈ.
ટીકાઃ– યહાઁ, દર્શન–જ્ઞાન–ચારિત્રકા કથંચિત્ બન્ધહેતુપના દર્શાયા હૈ ઔર ઇસ પ્રકાર
જીવસ્વભાવમેં નિયત ચારિત્રકા સાક્ષાત્ મોક્ષહેતુપના પ્રકાશિત કિયા હૈ.
યહ દર્શન–જ્ઞાન–ચારિત્ર યદિ અલ્પ ભી પરસમયપ્રવૃત્તિકે સાથ મિલિત હો તો, અગ્નિકે સાથ
મિલિત ઘૃતકી ભાઁતિ [અર્થાત્ ઉષ્ણતાયુક્ત ઘૃતકી ભાઁતિ], કથંચિત્ વિરુદ્ધ કાર્યકે કારણપનેકી
વ્યાપ્તિકે કારણ બન્ધકારણ ભી હૈ. ઔર જબ વે
૧. ઘૃત સ્વભાવસે શીતલતાકે કારણભૂત હોનેપર ભી, યદિ વહ કિંચિત્ ભી ઉષ્ણતાસે યુક્ત હો તો, ઉસસે
[કથંચિત્] જલતે ભી હૈં; ઉસી પ્રકાર દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વભાવસે મોક્ષકે કારણભૂત હોને પર ભી , યદિ વે
કિંચિત્ ભી પરસમયપ્રવૃતિસે યુક્ત હો તો, ઉનસે [કથંચિત્] બન્ધ ભી હોતા હૈ.

૨. પરસમયપ્રવૃત્તિયુક્ત દર્શન–જ્ઞાન–ચારિત્રમેં કથંચિત્ મોક્ષરૂપ કાર્યસે વિરુદ્ધ કાર્યકા કારણપના [અર્થાત્ બન્ધરૂપ
કાર્યકા કારણપના] વ્યાપ્ત હૈ.

દૃગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં
–સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪.

Page 241 of 264
PDF/HTML Page 270 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૪૧
ભવન્તિ. યદા તુ સમસ્તપર–સમયપ્રવૃત્તિનિવૃત્તિરૂપયા સ્વસમયપ્રવૃત્ત્યા સઙ્ગચ્છંતે, તદા
નિવૃત્તકૃશાનુસંવલનાનીવ ઘૃતાનિ વિરુદ્ધકાર્યકારણભાવાભાવાત્સાક્ષાન્મોક્ષકારણાન્યેવ

ભવન્તિ. તતઃ સ્વસમયપ્રવૃત્તિનામ્નો જીવસ્વભાવનિયતચરિતસ્ય સાક્ષાન્મોક્ષમાર્ગત્વમુપપન્ન–મિતિ..૧૬૪..
અણ્ણાણાદો ણાણી જદિ મણ્ણદિ સુદ્ધસંપઓગાદો.
હવદિ ત્તિ દુક્ખમોક્ખં પરસમયરદો હવદિ જીવો.. ૧૬૫..
અજ્ઞાનાત્ જ્ઞાની યદિ મન્યતે શુદ્ધસંપ્રયોગાત્.
ભવતીતિ દુઃખમોક્ષઃ પરસમયરતો ભવતિ જીવઃ.. ૧૬૫..
-----------------------------------------------------------------------------
[દર્શન–જ્ઞાન–ચારિત્ર], સમસ્ત પરસમયપ્રવૃત્તિસે નિવૃત્તિરૂપ ઐસી સ્વસમયપ્રવૃત્તિકે સાથ સંયુક્ત હોતે
હૈં તબ, જિસે અગ્નિકે સાથકા મિલિતપના નિવૃત્ત હુઆ હૈ ઐસે ઘૃતકી ભાઁતિ, વિરુદ્ધ કાર્યકા કારણભાવ
નિવૃત્ત હો ગયા હોનેસે સાક્ષાત્ મોક્ષકા કારણ હી હૈ. ઇસલિયે ‘સ્વસમયપ્રવૃત્તિ’ નામકા જો
જીવસ્વભાવમેં નિયત ચારિત્ર ઉસે સાક્ષાત્ મોક્ષમાર્ગપના ઘટિત હોતા હૈ .. ૧૬૪..
ગાથા ૧૬૫
અન્વયાર્થઃ– [શુદ્ધસંપ્રયોગાત્] શુદ્ધસંપ્રયોગસે [શુભ ભક્તિભાવસે] [દુઃખમોક્ષઃ ભવતિ] દુઃખમોક્ષ
હોતા હૈ [ઇતિ] ઐસા [યદિ] યદિ [અજ્ઞાનાત્] અજ્ઞાનકે કારણ [જ્ઞાની] જ્ઞાની [મન્યતે] માને, તો
વહ [પરસમયરતઃ જીવઃ] પરસમયરત જીવ [ભવતિ] હૈ. [‘અર્હંતાદિકે પ્રતિ ભક્તિ–અનુરાગવાલી
મંદશુદ્ધિસે ભી ક્રમશઃ મોક્ષ હોતા હૈ’ ઇસ પ્રકાર યદિ અજ્ઞાનકે કારણ [–શુદ્ધાત્મસંવેદનકે અભાવકે
કારણ, રાગાંશકેે કારણ] જ્ઞાનીકો ભી [મંદ પુરુષાર્થવાલા] ઝુકાવ વર્તે, તો તબ તક વહ ભી સૂક્ષ્મ
પરસમયમેં રત હૈ.]
-------------------------------------------------------------------------
[શાસ્ત્રોંમેં કભી–કભી દર્શન–જ્ઞાન–ચારિત્રકો ભી યદિ વે પરસંમયપ્રવૃત્તિયુક્ત હો તો, કથંચિત્ બંધકા કારણ
કહા જાતા હૈ; ઔર કભી જ્ઞાનીકો વર્તનેવાલે શુભભાવોંકો ભી કથંચિત્ મોક્ષકે પરંપરાહેતુ કહા જાતા હૈ.
શાસ્ત્રોમેં આનેવાલે ઐસે ભિન્નભિન્ન પદ્ધતિનકે કથનોંકો સુલઝાતે હુએ યહ સારભૂત વાસ્તવિકતા ધ્યાનમેં રખની
ચાહિયે કિ –જ્ઞાનીકો જબ શુદ્ધાશુદ્ધરૂપ મિશ્રપર્યાય વર્તતી હૈ તબ વહ મિશ્રપર્યાય એકાંતસે સંવર–નિર્જરા–મોક્ષકે
કારણભૂત નહીં હોતી , અથવા એકાંતસે આસ્રવ–બંધકે કારણભૂત નહીં હોતી, પરન્તુ ઉસ મિશ્રપર્યાયકા શુદ્ધ
અંશ સંવર–નિર્જરા–મોક્ષકે કારણભૂત હોતા હૈ ઔર અશુદ્ધ અંશ આસ્રવ–બંધકે કારણભૂત હોતા હૈ.]

૧. ઇસ નિરૂપણકે સાથ તુલના કરનેકે લિયે શ્રી પ્રવચનસારકી ૧૧ વીં ગાથા ઔર ઉસકી તત્ત્વપ્રદીપિકા ટીકા
દેખિએ.
૨. માનના = ઝુકાવ કરના; આશય રખના; આશા રખના; ઇચ્છા કરના; અભિપ્રાય કરના.
જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫.

Page 242 of 264
PDF/HTML Page 271 of 293
single page version

૨૪૨
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
સૂક્ષ્મપરસમયસ્વરૂપાખ્યાનમેતત્.
અર્હદાદિષુ ભગવત્સુ સિદ્ધિસાધનીભૂતેષુ ભક્તિભાવાનુરઞ્જિતા ચિત્તવૃત્તિરત્ર
શુદ્ધસંપ્રયોગઃ. અથ ખલ્વજ્ઞાનલવાવેશાદ્યદિ યાવત્ જ્ઞાનવાનપિ તતઃ શુદ્ધસંપ્રયોગાન્મોક્ષો ભવતી–
ત્યભિપ્રાયેણ ખિદ્યમાનસ્તત્ર પ્રવર્તતે તદા તાવત્સોઽપિ રાગલવસદ્ભાવાત્પરસમયરત ઇત્યુપગીયતે. અથ
ન કિં પુનર્નિરઙ્કુશરાગકલિકલઙ્કિતાન્તરઙ્ગવૃત્તિરિતરો જન ઇતિ.. ૧૬૫..
-----------------------------------------------------------------------------
સિદ્ધિકે સાધનભૂત ઐસે અર્હંતાદિ ભગવન્તોંકે પ્રતિ ભક્તિભાવસે અનુરંજિત ચિત્તવૃત્તિ વહ યહાઁ
‘શુદ્ધસમ્પ્રયોગ’ હૈ. અબ, અજ્ઞાનલવકે આવેશસે યદિ જ્ઞાનવાન ભી ‘ઉસ શુદ્ધસમ્પ્રયોગસે મોક્ષ હોતા હૈ
’ ઐસે અભિપ્રાય દ્વારા ખેદ પ્રાપ્ત કરતા હુઆ ઉસમેં [શુદ્ધસમ્પ્રયોગમેં] પ્રવર્તે, તો તબ તક વહ ભી
કલંકિત ઐસી અંતરંગ વૃત્તિવાલા ઇતર જન ક્યા પરસમયરત નહીં કહલાએગા? [અવશ્ય કહલાએગા
હી]
ટીકાઃ– યહ, સૂક્ષ્મ પરસમયકે સ્વરૂપકા કથન હૈ.
રાગલવકે સદ્ભાવકે કારણ ‘પરસમયરત’ કહલાતા હૈ. તો ફિર નિરંકુશ રાગરૂપ ક્લેશસે
.. ૧૬૫..
-------------------------------------------------------------------------
૧. અનુરંજિત = અનુરક્ત; રાગવાલી; સરાગ.

૨. અજ્ઞાનલવ = કિન્ચિત્ અજ્ઞાન; અલ્પ અજ્ઞાન.

૩. રાગલવ = કિન્ચિત્ રાગ; અલ્પ રાગ.
૪. પરસમયરત = પરસમયમેં રત; પરસમયસ્થિત; પરસમયકી ઓર ઝુકાવવાલા; પરસમયમેં આસક્ત.

૫. ઇસ ગાથાકી શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકામેં ઇસ પ્રકાર વિવરણ હૈઃ–
કોઈ પુરુષ નિર્વિકાર–શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષાસંયમમેં સ્થિત રહના ચાહતા હૈ, પરન્તુ ઉસમેં સ્થિત
રહનેકો અશક્ત વર્તતા હુઆ કામક્રોધાદિ અશુભ પરિણામકે વંચનાર્થ અથવા સંસારસ્થિતિકે છેદનાર્થ જબ
પંચપરમેષ્ઠીકે પ્રતિ ગુણસ્તવનાદિ ભક્તિ કરતા હૈ, તબ વહ સૂક્ષ્મ પરસમયરૂપસે પરિણત વર્તતા હુઆ સરાગ
સમ્યગ્દ્રષ્ટિ હૈે; ઔર યદિ વહ પુરુષ શુદ્ધાત્મભાવનામેં સમર્થ હોને પર ભી ઉસે [શુદ્ધાત્મભાવનાકો] છોડકર
‘શુભોપયોગસે હી મોક્ષ હોતા હૈ ઐસા એકાન્ત માને, તો વહ સ્થૂલ પરસમયરૂપ પરિણામ દ્વારા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ
હોતા હૈ.

Page 243 of 264
PDF/HTML Page 272 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૪૩
અરહંતસિદ્ધચેદિયપવયણગણણાણભત્તિસંપણ્ણો.
બંધદિ પુણ્ણં બહુસો ણ હુ સો કમ્મક્ખયં કુણદિ.. ૧૬૬..
અર્હત્સિદ્ધચૈત્યપ્રવચનગણજ્ઞાનભક્તિસમ્પન્નઃ.
બધ્નાતિ પુણ્યં બહુશો ન ખલુ સ કર્મક્ષયં કરોતિ.. ૧૬૬..
ઉક્તશુદ્ધસંપ્રયોગસ્ય કથઞ્ચિદ્બન્ધહેતુત્વેન મોક્ષમાર્ગત્વનિરાસોઽયમ્. અર્હદાદિભક્તિસંપન્નઃ
કથઞ્ચિચ્છુદ્ધસંપ્રયોગોઽપિ સન્ જીવો જીવદ્રાગલવત્વાચ્છુભોપયોગ–તામજહત્ બહુશઃ
-----------------------------------------------------------------------------
ગાથા ૧૬૬
અન્વયાર્થઃ– [અર્હત્સિદ્ધચૈત્યપ્રવચનગણજ્ઞાનભક્તિસમ્પન્નઃ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય
[–અર્હંતાદિકી પ્રતિમા], પ્રવચન [–શાસ્ત્ર], મુનિગણ ઔર જ્ઞાનકે પ્રતિ ભક્તિસમ્પન્ન જીવ [બહુશઃ
પુણ્યં બધ્નાતિ] બહુત પુણ્ય બાંધતા હૈ, [ન ખલુ સઃ કર્મક્ષયં કરોતિ] પરન્તુ વાસ્તવમેં વહ કર્મોંકા ક્ષય
નહીં કરતા.
ટીકાઃ– યહાઁ, પૂર્વોક્ત શુદ્ધસમ્પ્રયોગકો કથંચિત્ બંધહેતુપના હોનેસે ઉસકા મોક્ષમાર્ગપના નિરસ્ત
કિયા હૈ [અર્થાત્ જ્ઞાનીકો વર્તતા હુઆ શુદ્ધસમ્પ્રયોગ નિશ્ચયસે બંધહેતુભૂત હોનેકે કારણ વહ મોક્ષમાર્ગ
નહીં હૈ ઐસા યહાઁ દર્શાયા હૈ]. અર્હંતાદિકે પ્રતિ ભક્તિસમ્પન્ન જીવ, કથંચિત્ ‘શુદ્ધસમ્પ્રયોગવાલા’
હોને પર ભી, રાગલવ જીવિત [વિદ્યમાન] હોનેસે ‘શુભોપયોગીપને’ કો નહીં છોડતા હુઆ, બહુત
-------------------------------------------------------------------------
૧. કથંચિત્ = કિસી પ્રકાર; કિસી અપેક્ષાસે [અર્થાત્ નિશ્ચયનયકી અપેક્ષાસે]. [જ્ઞાનીકો વર્તતે હુએ
શુદ્ધસમ્પ્રયોગકોે કદાચિત્ વ્યવહારસે ભલે મોક્ષકા પરમ્પરાહેતુ કહા જાય, કિન્તુ નિશ્ચયસે તો વહ બંધહેતુ હી હૈ
ક્યોંકિ અશુદ્ધિરૂપ અંશ હૈ.]
૨. નિરસ્ત કરના = ખંડિત કરના; નિકાલ દેના; નિષિદ્ધ કરના.
૩. સિદ્ધિકે નિમિત્તભૂત ઐસે જો અર્હંન્તાદિ ઉનકે પ્રતિ ભક્તિભાવકો પહલે શુદ્ધસમ્પ્રયોગ કહા ગયા હૈ. ઉસમેં ‘શુદ્ધ’
શબ્દ હોને પર ભી ‘શુભ’ ઉપયોગરૂપ રાગભાવ હૈ. [‘શુભ’ ઐસે અર્થમેં જિસ પ્રકાર ‘વિશુદ્ધ’ શબ્દ કદાચિત્
પ્રયોગ હોતા હૈ ઉસી પ્રકાર યહાઁ ‘શુદ્ધ’ શબ્દકા પ્રયોગ હુઆ હૈ.]
૪. રાગલવ = કિંચિત્ રાગ; અલ્પ રાગ.

જિન–સિદ્ધ–પ્રવચન–ચૈત્ય–મુનિગણ–જ્ઞાનની ભક્તિ કરે,
તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.

Page 244 of 264
PDF/HTML Page 273 of 293
single page version

૨૪૪
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
પુણ્યં બધ્નાતિ, ન ખલુ સકલકર્મક્ષયમારભતે. તતઃ સર્વત્ર રાગકણિકાઽપિ પરિહરણીયા
પરસમયપ્રવૃત્તિનિબન્ધનત્વાદિતિ.. ૧૬૬..
જસ્સ હિદએણુમેત્તં વા પરદવ્વમ્હિ વિજ્જદે રાગો.
સ ન વિજાનાતિ સમયં સ્વકસ્ય સર્વાગમધરોઽપિ.. ૧૬૭..
સો ણ વિજાણદિ સમયં સગસ્સ સવ્વાગમધરો વિ.. ૧૬૭..
યસ્ય હૃદયેઽણુમાત્રો વા પરદ્રવ્યે વિદ્યતે રાગઃ.
સ્વસમયોપલમ્ભાભાવસ્ય રાગૈકહેતુત્વદ્યોતનમેતત્. યસ્ય ખલુ રાગરેણુકણિકાઽપિ જીવતિ હૃદયે
ન નામ સ સમસ્તસિદ્ધાન્તસિન્ધુપારગોઽપિ નિરુપરાગશુદ્ધસ્વરૂપં સ્વસમયં ચેતયતે.
-----------------------------------------------------------------------------
પુણ્ય બાંધતા હૈ, પરન્તુ વાસ્તવમેં સકલ કર્મકા ક્ષય નહીં કરતા. ઇસલિયે સર્વત્ર રાગકી કણિકા ભી
પરિહરનેયોગ્ય હૈ, ક્યોંકિ વહ પરસમયપ્રવૃત્તિકા કારણ હૈ.. ૧૬૬..
ગાથા ૧૬૭
અન્વયાર્થઃ– [યસ્ય] જિસે [પરદ્રવ્યે] પરદ્રવ્યકે પ્રતિ [અણુમાત્રઃ વા] અણુમાત્ર ભી [લેશમાત્ર
ભી [રાગઃ] રાગ [હૃદયે વિદ્યતે] હૃદયમેં વર્તતા હૈ [સઃ] વહ, [સર્વાગમધરઃ અપિ] ભલે સર્વઆગમધર
હો તથાપિ, [સ્વકસ્ય સમયં ન વિજાનાતિ] સ્વકીય સમયકો નહીં જાનતા [–અનુભવ નહીં
કરતા].
ટીકાઃ– યહાઁ, સ્વસમયકી ઉપલબ્ધિકે અભાવકા, રાગ એક હેતુ હૈ ઐસા પ્રકાશિત કિયા હૈ
[અર્થાત્ સ્વસમયકી પ્રાપ્તિકે અભાવકા રાગ હી એક કારણ હૈ ઐસા યહાઁ દર્શાયા હૈ]. જિસે રાગરેણુકી
કણિકા ભી હૃદયમેં જીવિત હૈ વહ, ભલે સમસ્ત સિદ્ધાંતસાગરકા પારંગત હો તથાપિ, નિરુપરાગ–
શુદ્ધસ્વરૂપ સ્વસમયકો વાસ્તવમેં નહીં ચેતતા [–અનુભવ નહીં કરતા].
-------------------------------------------------------------------------
૧. નિરુપરાગ–શુદ્ધસ્વરૂપ = ઉપરાગરહિત [–નિર્વિકાર] શુદ્ધ જિસકા સ્વરૂપ હૈ ઐસા.
અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વઆગમધર ભલે જાણે નહીં સ્વક–સમયને. ૧૬૭.

Page 245 of 264
PDF/HTML Page 274 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૪૫
તતઃ સ્વસમયપ્રસિદ્ધયર્થં પિઞ્જનલગ્નતૂલન્યાસન્યાયમધિદ્ધતાઽર્હદાદિવિષયોઽપિ ક્રમેણ
રાગરેણુરપસારણીય ઇતિ.. ૧૬૭..
ધરિદું જસ્સ ણ સક્કં ચિત્તુબ્ભામં વિણા દુ અપ્પાણં.
રોધો તસ્સ ણ વિજ્જદિ સુહાસુહકદસ્સ કમ્મસ્સ.. ૧૬૮..
ધર્તું યસ્ય ન શક્યમ્ ચિત્તોદ્ભ્રામં વિના ત્વાત્માનમ્.
રોધસ્તસ્ય ન વિદ્યતે શુભાશુભકૃતસ્ય કર્મણઃ.. ૧૬૮..
રાગલવમૂલદોષપરંપરાખ્યાનમેતત્. ઇહ ખલ્વર્હદાદિભક્તિરપિ ન રાગાનુવૃત્તિમન્તરેણ ભવતિ.
રાગાદ્યનુવૃત્તૌ ચ સત્યાં બુદ્ધિપ્રસરમન્તરેણાત્મા ન તં કથંચનાપિ ધારયિતું શક્યતે.
-----------------------------------------------------------------------------
ટીકાઃ– યહ, રાગલવમૂલક દોષપરમ્પરાકા નિરૂપણ હૈ [અર્થાત્ અલ્પ રાગ જિસકા મૂલ હૈ ઐસી
દોષોંકી સંતતિકા યહાઁ કથન હૈ]. યહાઁ [ઇસ લોકમેં] વાસ્તવમેં અર્હંતાદિકે ઓરકી ભક્તિ ભી
રાગપરિણતિકે બિના નહીં હોતી. રાગાદિપરિણતિ હોને પર, આત્મા બુદ્ધિપ્રસાર રહિત [–ચિત્તકે
ભ્રમણસે રહિત] અપનેકો કિસી પ્રકાર નહીં રખ સકતા ;
ઇસલિયે, ‘ ધુનકીસે ચિપકી હુઈ રૂઈ’કા ન્યાય લાગુ હોનેસે, જીવકો સ્વસમયકી પ્રસિદ્ધિકે હેતુ
અર્હંતાદિ–વિષયક ભી રાગરેણુ [–અર્હંતાદિકે ઓરકી ભી રાગરજ] ક્રમશઃ દૂર કરનેયોગ્ય હૈ.. ૧૬૭..
ગાથા ૧૬૮
અન્વયાર્થઃ– [યસ્ય] જો [ચિત્તોદ્ભ્રામં વિના તુ] [રાગનકે સદ્ભાવકે કારણ] ચિત્તકે ભ્રમણ
રહિત [આત્માનમ્] અપનેકો [ધર્તુમ્ ન શક્યમ્] નહીં રખ સકતા, [તસ્ય] ઉસે [શુભાશુભકૃતસ્ય
કર્મણઃ] શુભાશુભ કર્મકા [રોધઃ ન વિદ્યતે] નિરોધ નહીં હૈ.
-------------------------------------------------------------------------
૧. ધુનકીસે ચિપકી હુઈ થોડી સી ભી ૨. જિસ પ્રકાર રૂઈ, ધુનનેકે કાર્યમેં વિઘ્ન કરતી હૈ, ઉસી પ્રકાર થોડા
સા ભી રાગ સ્વસમયકી ઉપલબ્ધિરૂપ કાર્યમેં વિઘ્ન કરતા હૈ.
મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને,
શુભ વા અશુભ કર્મો તણો નહિ રોધ છે તે જીવને. ૧૬૮.

Page 246 of 264
PDF/HTML Page 275 of 293
single page version

૨૪૬
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
બુદ્ધિપ્રસરે ચ સતિ શુભસ્યાશુભસ્ય વા કર્મણો ન નિરોધોઽસ્તિ. તતો રાગકલિવિલાસમૂલ
એવાયમનર્થસન્તાન ઇતિ.. ૧૬૮..
તમ્હા ણિવ્વુદિકામો ણિસ્સંગો ણિમ્મમો ય હવિય પુણો.
સિદ્ધેસુ કુણદિ ભત્તિં ણિવ્વાણં તેણ પપ્પોદિ.. ૧૬૯..
તસ્માન્નિવૃત્તિકામો નિસ્સઙ્ગો નિર્મમશ્ચ ભૂત્વા પુનઃ.
સિદ્ધેષુ કરોતિ ભક્તિં નિર્વાણં તેન પ્રાપ્નોતિ.. ૧૬૯..
રાગકલિનિઃશેષીકરણસ્ય કરણીયત્વાખ્યાનમેતત્.
-----------------------------------------------------------------------------
-------------------------------------------------------------------------
૨. ઇસ ગાથાકી શ્રી જયસેનાચાર્યદેવવિરચિત ટીકામેં નિમ્નાનુસાર વિવરણ દિયા ગયા હૈઃ–માત્ર નિત્યાનંદ જિસકા
સ્વભાવ હૈ ઐસે નિજ આત્માકો જો જીવ નહીં ભાતા, ઉસ જીવકો માયા–મિથ્યા–નિદાનશલ્યત્રયાદિક
સમસ્તવિભાવરૂપ બુદ્ધિપ્રસાર રોકા નહીં જા સકતા ઔર યહ નહીં રુકનેસે [અર્થાત્ બુદ્ધિપ્રસારકા નિરોધ નહીં
હોનેસે] શુભાશુભ કર્મકા સંવર નહીં હોતા; ઇસલિએ ઐસા સિદ્ધ હુઆ કિ સમસ્ત અનર્થપરમ્પરાઓંકા
રાગાદિવિકલ્પ હી મૂલ હૈ.
ઔર બુદ્ધિપ્રસાર હોને પર [–ચિત્તકા ભ્રમણ હોને પર], શુભ તથા અશુભ કર્મકા નિરોધ નહીં હોતા.
ઇસલિએ, ઇસ અનર્થસંતતિકા મૂલ રાગરૂપ ક્લેશકા વિલાસ હી હૈ.
ભાવાર્થઃ– અર્હંતાદિકી ભક્તિ ભી રાગ બિના નહીં હોતી. રાગસે ચિત્તકા ભ્રમણ હોતા હૈ; ચિત્તકે
ભ્રમણસે કર્મબંધ હોતા હૈ. ઇસલિએ ઇન અનર્થોંકી પરમ્પરાકા મૂલ કારણ રાગ હી હૈ.. ૧૬૮..
ગાથા ૧૬૯
અન્વયાર્થઃ– [તસ્માત્] ઇસલિએ [નિવૃત્તિકામઃ] મોક્ષાર્થી જીવ [નિસ્સઙ્ગઃ] નિઃસંગ [ચ] ઔર
[નિર્મમઃ] નિર્મમ [ભૂત્વા પુનઃ] હોકર [સિદ્ધેષુ ભક્તિ] સિદ્ધોંકી ભક્તિ [–શુદ્ધાત્મદ્રવ્યમેં સ્થિરતારૂપ
પારમાર્થિક સિદ્ધભક્તિ] [કરોતિ] કરતા હૈ, [તેન] ઇસલિએ વહ [નિર્વાણં પ્રાપ્નોતિ] નિર્વાણકો પ્રાપ્ત
કરતા હૈ.
ટીકાઃ– યહ, રાગરૂપ ક્લેશકા નિઃશેષ નાશ કરનેયોગ્ય હોનેકા નિરૂપણ હૈ.
૧. બુદ્ધિપ્રસાર = વિકલ્પોંકા વિસ્તાર; ચિત્તકા ભ્રમણ; મનકા ભટકના; મનકી ચંચલતા.
૩. નિઃશેષ = સમ્પૂર્ણ; કિંચિત્ શેષ ન રહે ઐસા.

તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯.

Page 247 of 264
PDF/HTML Page 276 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૪૭
યતો રાગાદ્યનુવૃત્તૌ ચિત્તોદ્ભ્રાન્તિઃ, ચિત્તોદ્ભ્રાન્તૌ કર્મબન્ધ ઇત્યુક્તમ્, તતઃ ખલુ મોક્ષાર્થિના
કર્મબન્ધમૂલચિત્તોદ્ભ્રાન્તિમૂલભૂતા રાગાદ્યનુવૃત્તિરેકાન્તેન નિઃશેષીકરણીયા. નિઃ–શેષિતાયાં તસ્યાં
પ્રસિદ્ધનૈઃસઙ્ગયનૈર્મમ્યઃ શુદ્ધાત્મદ્રવ્યવિશ્રાન્તિરૂપાં પારમાર્થિકીં સિદ્ધભક્તિમનુબિભ્રાણઃ
પ્રસિદ્ધસ્વસમયપ્રવૃત્તિર્ભવતિ. તેન કારણેન સ એવ નિઃ–શેષિતકર્મબન્ધઃ સિદ્ધિમવાપ્નોતીતિ.. ૧૬૯..
-----------------------------------------------------------------------------
રાગાદિપરિણતિ હોને પર ચિત્તકા ભ્રમણ હોતા હૈ ઔર ચિત્તકા ભ્રમણ હોને પર કર્મબન્ધ હોતા હૈ ઐસા
[પહલે] કહા ગયા, ઇસલિએ મોક્ષાર્થીકો કર્મબન્ધકા મૂલ ઐસા જો ચિત્તકા ભ્રમણ ઉસકે મૂલભૂત
રાગાદિપરિણતિકા એકાન્ત નિઃશેષ નાશ કરનેયોગ્ય હૈ. ઉસકા નિઃશેષ નાશ કિયા જાનેસે, જિસે
નિઃસંગતા ઔર નિર્મમતા પ્રસિદ્ધ હુઈ હૈ ઐસા વહ જીવ શુદ્ધાત્મદ્રવ્યમેં વિશ્રાંતિરૂપ પારમાર્થિક
સિદ્ધભક્તિ ધારણ કરતા હુઆ સ્વસમયપ્રવૃત્તિકી પ્રસિદ્ધિવાલા હોતા હૈ. ઉસ કારણસે વહી જીવ
કર્મબન્ધકા નિઃશેષ નાશ કરકે સિદ્ધિકો પ્રાપ્ત કરતા હૈ.. ૧૬૯..
-------------------------------------------------------------------------
૧ નિઃસંગ = આત્મતત્ત્વસે વિપરીત ઐસા જો બાહ્ય–અભ્યંતર પરિગ્રહણ ઉસસે રહિત પરિણતિ સો નિઃસંગતા હૈ.

૨. રાગાદિ–ઉપાધિરહિત ચૈતન્યપ્રકાશ જિસકા લક્ષણ હૈ ઐસે આત્મતત્ત્વસે વિપરીત મોહોદય જિસકી ઉત્પત્તિમેં
નિમિત્તભૂત હોતા હૈ ઐસે મમકાર–અહંકારાદિરૂપ વિકલ્પસમૂહસે રહિત નિર્મોહપરિણતિ સો નિર્મમતા હૈ.
૩. સ્વસમયપ્રવૃત્તિકી પ્રસિદ્ધિવાલા = જિસે સ્વસમયમેં પ્રવૃત્તિ પ્રસિદ્ધ હુઈ હૈ ઐસા. [જો જીવ રાગાદિપરિણતિકા
સમ્પૂર્ણ નાશ કરકે નિઃસંગ ઔર નિર્મમ હુઆ હૈ ઉસ પરમાર્થ–સિદ્ધભક્તિવંત જીવકે સ્વસમયમેં પ્રવૃત્તિ સિદ્ધ કી
હૈ ઇસલિએ સ્વસમયપ્રવૃત્તિકે કારણ વહી જીવ કર્મબન્ધકા ક્ષય કરકે મોક્ષકો પ્રાપ્ત કરતા હૈ, અન્ય નહીં.]

Page 248 of 264
PDF/HTML Page 277 of 293
single page version

૨૪૮
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
સપયત્થં તિત્થયરં અભિગદબુદ્ધિસ્સ સુત્તરોઇસ્સ.
દૂરતરં ણિવ્વાણં સંજમતવસંપઉત્તસ્સ.. ૧૭૦..
સપદાર્થં તીર્થકરમભિગતબુદ્ધેઃ સૂત્રરોચિનઃ.
દૂરતરં નિર્વાણં સંયમતપઃસમ્પ્રયુક્તસ્ય.. ૧૭૦..
અર્હદાદિભક્તિરૂપપરસમયપ્રવૃત્તેઃ સાક્ષાન્મોક્ષહેતુત્વાભાવેઽપિ પરમ્પરયા મોક્ષહેતુત્વસદ્ભાવ–
દ્યોતનમેતત્.
-----------------------------------------------------------------------------
ગાથા ૧૭૦
અન્વયાર્થઃ– [સંયમતપઃસમ્પ્રયુક્તસ્ય] સંયમતપસંયુક્ત હોને પર ભી, [સપદાર્થ તીર્થકરમ્] નવ
પદાર્થોં તથા તીર્થંકરકે પ્રતિ [અભિગતબુદ્ધેઃ] જિસકી બુદ્ધિકા ઝુકાવ વર્તતા હૈ ઔર [સૂત્રરોચિનઃ]
સૂત્રોંકે પ્રતિ જિસે રુચિ [પ્રીતિ] વર્તતી હૈ, ઉસ જીવકો [નિર્વાણં] નિર્વાણ [દૂરતરમ્] દૂરતર
[વિશેષ દૂર] હૈ.
ટીકાઃ– યહાઁ, અર્હંતાદિકી ભક્તિરૂપ પરસમયપ્રવૃત્તિમેં સાક્ષાત્ મોક્ષહેતુપનેકા અભાવ હોને પર ભી
પરમ્પરાસે મોક્ષહેતુપનેકા સદ્ભાવ દર્શાયા હૈ.
-------------------------------------------------------------------------
૧. વાસ્તવમેં તો ઐસા હૈ કિ –જ્ઞાનીકો શુદ્ધાશુદ્ધરૂપ મિશ્ર પર્યાયમેં જો ભક્તિ–આદિરૂપ શુભ અંશ વર્તતા હૈ વહ
તો માત્ર દેવલોકાદિકે ક્લેશકી પરમ્પરાકા હી હેતુ હૈ ઔર સાથ હી સાથ જ્ઞાનીકો જો [મંદશુદ્ધિરૂપ] શુદ્ધ
અંશ પરિણમિત હોતા હૈ વહ સંવરનિર્જરાકા તથા [ઉતને અંશમેં] મોક્ષકા હેતુ હૈ. વાસ્તવમેં ઐસા હોને પર ભી,
શુદ્ધ અંશમેં સ્થિત સંવર–નિર્જરા–મોક્ષહેતુત્વકા આરોપ ઉસકે સાથકે ભક્તિ–આદિરૂપ શુભ અંશમેં કરકે ઉન
શુભ ભાવોંકો દેવલોકાદિકે ક્લેશકી પ્રાપ્તિકી પરમ્પરા સહિત મોક્ષપ્રાપ્તિકે હેતુભૂત કહા ગયા હૈ. યહ કથન
આરોપસે [ઉપચારસે] કિયા ગયા હૈ ઐસા સમઝના. [ઐસા કથંચિત્ મોક્ષહેતુત્વકા આરોપ ભી જ્ઞાનીકો હી
વર્તનેવાલે ભક્તિ–આદિરૂપ શુભ ભાવોંમેં કિયા જા સકતા હૈ. અજ્ઞાનીકે તો શુદ્ધિકા અંશમાત્ર ભી પરિણમનમેં નહીં
હોનેસે યથાર્થ મોક્ષહેતુ બિલકુલ પ્રગટ હી નહીં હુઆ હૈ–વિદ્યમાન હી નહીંં હૈ તો ફિર વહાઁ ઉસકે ભક્તિ–
આદિરૂપ શુભ ભાવોંમેં આરોપ કિસકા કિયા જાય?]
સંયમ તથા તપયુક્તને પણ દૂરતર નિર્વાણ છે,
સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૭૦.

Page 249 of 264
PDF/HTML Page 278 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૪૯
યઃ ખલુ મૌક્ષાર્થમુદ્યતમનાઃ સમુપાર્જિતાચિન્ત્યસંયમતપોભારોઽપ્યસંભાવિતપરમવૈરાગ્ય–
ભૂમિકાધિરોહણસમર્થપ્રભુશક્તિઃ પિઞ્જનલગ્નતૂલન્યાસન્યાયેન નવપદાર્થૈઃ સહાર્હદાદિરુચિરૂપાં પર–
સમયપ્રવૃત્તિં પરિત્યક્તું નોત્સહતે, સ ખલુ ન નામ સાક્ષાન્ મોક્ષં લભતે કિન્તુ સુરલોકાદિ–
કૢેશપ્રાપ્તિરૂપયા પરમ્પરયા તમવાપ્નોતિ.. ૧૭૦..
અરહંતસિદ્ધચેદિયપવયણભત્તો પરેણ ણિયમેણ.
જો કુણદિ તવોકમ્મં સો સુરલોગં સમાદિયદિ.. ૧૭૧..
સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧.
-----------------------------------------------------------------------------
જો જીવ વાસ્તવમેં મોક્ષકે લિયે ઉદ્યમી ચિત્તવાલા વર્તતા હુઆ, અચિંત્ય સંયમતપભાર સમ્પ્રાપ્ત
કિયા હોને પર ભી પરમવૈરાગ્યભૂમિકાકા આરોહણ કરનેમેં સમર્થ ઐસી પ્રભુશક્તિ ઉત્પન્ન નહીં કી
હોનેસે, ‘ધુનકી કો ચિપકી હુઈ રૂઈ’કે ન્યાયસે, નવ પદાર્થોં તથા અર્હંતાદિકી રુચિરૂપ [પ્રીતિરૂપ]
પરસમયપ્રવૃત્તિકા પરિત્યાગ નહીં કર સકતા, વહ જીવ વાસ્તવમેં સાક્ષાત્ મોક્ષકો પ્રાપ્ત નહીં કરતા
કિન્તુ દેવલોકાદિકે ક્લેશકી પ્રાપ્તિરૂપ પરમ્પરા દ્વારા ઉસે પ્રાપ્ત કરતા હૈ.. ૧૭૦..
-------------------------------------------------------------------------
૧. પ્રભુશક્તિ = પ્રબલ શક્તિ; ઉગ્ર શક્તિ; પ્રચુર શક્તિ. [જિસ જ્ઞાની જીવને પરમ ઉદાસીનતાકો પ્રાપ્ત કરનેમેં સમર્થ
ઐસી પ્રભુશક્તિ ઉત્પન્ન નહીં કી વહ જ્ઞાની જીવ કદાચિત્ શુદ્ધાત્મભાવનાકો અનુકૂલ, જીવાદિપદાર્થોંકા
પ્રતિપાદન કરનેવાલે આગમોંકે પ્રતિ રુચિ [પ્રીતિ] કરતા હૈ, કદાચિત્ [જિસ પ્રકાર કોઈ રામચન્દ્રાદિ પુરુષ
દેશાન્તરસ્થિત સીતાદિ સ્ત્રી કે પાસસે આએ હુએ મનુષ્યોંકો પ્રેમસે સુનતા હૈ, ઉનકા સન્માનાદિ કરતા હૈ ઔર
ઉન્હેં દાન દેતા હૈ ઉસી પ્રકાર] નિર્દોષ–પરમાત્મા તીર્થંકરપરમદેવોંકે ઔર ગણધરદેવ–ભરત–સગર–રામ–
પાંડવાદિ મહાપુરુષોંકે ચરિત્રપુરાણ શુભ ધર્માનુરાગસે સુનતા હૈ તથા કદાચિત્ ગૃહસ્થ–અવસ્થામેં
ભેદાભેદરત્નત્રયપરિણત આચાર્ય–ઉપાધ્યાય–સાધુનકે પૂજનાદિ કરતા હૈ ઔર ઉન્હેં દાન દેતા હૈ –ઇત્યાદિ શુભ
ભાવ કરતા હૈ. ઇસ પ્રકાર જો જ્ઞાની જીવ શુભ રાગકો સર્વથા નહીં છોડ સકતા, વહ સાક્ષાત્ મોક્ષકો પ્રાપ્ત
નહીં કરતા પરન્તુ દેવલોકાદિકે ક્લેશકી પરમ્પરાકો પાકર ફિર ચરમ દેહસે નિર્વિકલ્પસમાધિવિધાન દ્વારા
વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાલે નિજશુદ્ધાત્મામેં સ્થિર હોકર ઉસે [મોક્ષકો] પ્રાપ્ત કરતા હૈ.]
જિન–સિદ્ધ–પ્રવચન–ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે,

Page 250 of 264
PDF/HTML Page 279 of 293
single page version

૨૫૦
] પંચાસ્તિકાયસંગ્રહ
[ભગવાનશ્રીકુન્દકુન્દ
અર્હત્સિદ્ધચૈત્યપ્રવચનભક્તઃ પરેણ નિયમેન.
યઃ કરોતિ તપઃકર્મ સ સુરલોકં સમાદત્તે.. ૧૭૧..
અર્હદાદિભક્તિમાત્રરાગજનિતસાક્ષાન્મોક્ષસ્યાન્તરાયદ્યોતનમેતત્.
યઃ ખલ્વર્હદાદિભક્તિવિધેયબુદ્ધિઃ સન્ પરમસંયમપ્રધાનમતિતીવ્રં તપસ્તપ્યતે, સ તાવન્માત્ર–
રાગકલિકલઙ્કિતસ્વાન્તઃ સાક્ષાન્મોક્ષસ્યાન્તરાયીભૂતં વિષયવિષદ્રુમામોદમોહિતાન્તરઙ્ગં સ્વર્ગલોકં
સમાસાદ્ય, સુચિરં રાગાઙ્ગારૈઃ પચ્યમાનોઽન્તસ્તામ્યતીતિ.. ૧૭૧..
તમ્હા ણિવ્વુદિકામો રાગં સવ્વત્થ કુણદુ મા કિંચિ.
સો તેણ વીદરાગો
ભવિઓ ભવસાયરં તરદિ.. ૧૭૨..
-----------------------------------------------------------------------------
ગાથા ૧૭૧
અન્વયાર્થઃ– [યઃ] જો [જીવ], [અર્હત્સિદ્ધચૈત્યપ્રવચનભક્તઃ] અર્હંત, સિદ્ધ, ચૈત્ય [–
અર્હર્ંતાદિકી પ્રતિમા] ઔર પ્રવચનકે [–શાસ્ત્ર] પ્રતિ ભક્તિયુક્ત વર્તતા હુઆ, [પરેણ નિયમેન] પરમ
સંયમ સહિત [તપઃકર્મ] તપકર્મ [–તપરૂપ કાર્ય] [કરોતિ] કરતા હૈ, [સઃ] વહ [સુરલોકં]
દેવલોકકો [સમાદત્તે] સમ્પ્રાપ્ત કરતા હૈ.
ટીકાઃ– યહ, માત્ર અર્હંતાદિકી ભક્તિ જિતને રાગસે ઉત્પન્ન હોનેવાલા જો સાક્ષાત્ મોક્ષકા
અંતરાય ઉસકા પ્રકાશન હૈ.
જો [જીવ] વાસ્તવમેં અર્હંતાદિકી ભક્તિકે આધીન બુદ્ધિવાલા વર્તતા હુઆ પરમસંયમપ્રધાન
અતિતીવ્ર તપ તપતા હૈ, વહ [જીવ], માત્ર ઉતને રાગરૂપ ક્લેશસે જિસકા નિજ અંતઃકરણ કલંકિત
[–મલિન] હૈ ઐસા વર્તતા હુઆ, વિષયવિષવૃક્ષકે
આમોદસે જહાઁ અન્તરંગ [–અંતઃકરણ] મોહિત
હોતા હૈ ઐસે સ્વર્ગલોકકો– જો કિ સાક્ષાત્ મોક્ષકો અન્તરાયભૂત હૈ ઉસે–સમ્પ્રાપ્ત કરકે, સુચિરકાલ
પર્યંત [–બહુત લમ્બે કાલ તક] રાગરૂપી અંગારોંસે દહ્યમાન હુઆ અન્તરમેં સંતપ્ત [–દુઃખી, વ્યથિત]
હોતા હૈ.. ૧૭૧..
-------------------------------------------------------------------------
૧. પરમસંયમપ્રધાન = ઉત્કૃષ્ટ સંયમ જિસમેં મુખ્ય હો ઐસા.
૨. આમોદ = [૧] સુગંધ; [૨] મોજ.
તેથી ન કરવો રાગ જરીયે કયાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.

Page 251 of 264
PDF/HTML Page 280 of 293
single page version

કહાનજૈનશાસ્ત્રમાલા] નવપદાર્થપૂર્વક–મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
[
૨૫૧
તસ્માન્નિર્વૃત્તિકામો રાગં સર્વત્ર કરોતુ મા કિઞ્ચિત્.
સ તેન વીતરાગો ભવ્યો ભવસાગરં તરતિ.. ૧૭૨..
સાક્ષાન્મોક્ષમાર્ગસારસૂચનદ્વારેણ શાસ્ત્રતાત્પર્યોપસંહારોઽયમ્.
સાક્ષાન્મોક્ષમાર્ગપુરસ્સરો હિ વીતરાગત્વમ્. તતઃ ખલ્વર્હદાદિગતમપિ રાગં ચન્દનનગ–
સઙ્ગતમગ્નિમિવ સુરલોકાદિક્લેશપ્રાપ્ત્યાઽત્યન્તમન્તર્દાહાય કલ્પમાનમાકલય્ય સાક્ષાન્મોક્ષકામો
મહાજનઃ સમસ્તવિષયમપિ રાગમુત્સૃજ્યાત્યન્તવીતરાગો ભૂત્વા સમુચ્છલજ્જ્વલદ્દુઃખસૌખ્યકલ્લોલં
કર્માગ્નિતપ્તકલકલોદભારપ્રાગ્ભારભયઙ્કરં ભવસાગરમુત્તીર્ય, શુદ્ધસ્વરૂપપરમામૃતસમુદ્રમધ્યાસ્ય સદ્યો
નિર્વાતિ..
સાક્ષાત્મોક્ષમાર્ગમેં અગ્રસર સચમુચ વીતરાગતા હૈ. ઇસલિએ વાસ્તવમેં અર્હંતાદિગત રાગકો ભી,
ચંદનવૃક્ષસંગત અગ્નિકી ભાઁતિ, દેવલોકાદિકે ક્લેશકી પ્રાપ્તિ દ્વારા અત્યન્ત અન્તર્દાહકા કારણ
સમઝકર, સાક્ષાત્ મોક્ષકા અભિલાષી મહાજન સભી કી ઓરસે રાગકો છોડકર, અત્યન્ત વીતરાગ
હોકર, જિસમેં ઉબલતી હુઈ દુઃખસુખકી કલ્લોલેં ઊછલતી હૈ ઔર જો કર્માગ્નિ દ્વારા તપ્ત, ખલબલાતે
જલસમૂહકી અતિશયતાસે ભયંકર હૈ ઐસે ભવસાગરકો પાર ઉતરકર, શુદ્ધસ્વરૂપ પરમામૃતસમુદ્રકો
અવગાહકર, શીઘ્ર નિર્વાણકો પ્રાપ્ત કરતા હૈ.
અલં વિસ્તરેણ. સ્વસ્તિ સાક્ષાન્મોક્ષમાર્ગસારત્વેન શાસ્ત્રતાત્પર્યભૂતાય વીતરાગ ત્વાયેતિ.
-----------------------------------------------------------------------------
ગાથા ૧૭૨
અન્વયાર્થઃ– [તસ્માત્] ઇસલિએ [નિર્વૃત્તિકામઃ] મોક્ષાભિલાષી જીવ [સર્વત્ર] સર્વત્ર [કિઞ્ચિત્
રાગં] કિંચિત્ ભી રાગ [મા કરોતુ] ન કરો; [તેન] ઐસા કરનેસે [સઃ ભવ્યઃ] વહ ભવ્ય જીવ
[વીતરાગઃ] વીતરાગ હોકર [ભવસાગરં તરતિ] ભવસાગરકો તરતા હૈ.
ટીકાઃ– યહ, સાક્ષાત્મોક્ષમાર્ગકે સાર–સૂચન દ્વારા શાસ્ત્રતાત્પર્યરૂપ ઉપસંહાર હૈ [અર્થાત્ યહાઁ
સાક્ષાત્મોક્ષમાર્ગકા સાર ક્યા હૈ ઉસકે કથન દ્વારા શાસ્ત્રકા તાત્પર્ય કહનેરૂપ ઉપસંહાર કિયા હૈ].
–વિસ્તારસે બસ હો. જયવન્ત વર્તે વીતરાગતા જો કિ સાક્ષાત્મોક્ષમાર્ગકા સાર હોનેસે
શાસ્ત્રતાત્પર્યભૂત હૈ.
-------------------------------------------------------------------------
૧. અર્હંંતાદિગત રાગ = અર્હંંતાદિકી ઓરકા રાગ; અર્હંતાદિવિષયક રાગ; અર્હંતાદિકા રાગ. [જિસ પ્રકાર
ચંદનવૃક્ષકી અગ્નિ ભી ઉગ્રરૂપસે જલાતી હૈ, ઉસી પ્રકાર અર્હંંતાદિકા રાગ ભી દેવલોકાદિકે ક્લેશકી પ્રાપ્તિ દ્વારા
અત્યન્ત અન્તરંગ જલનકા કારણ હોતા હૈ.]