Pravachan Ratnakar (Gujarati). KartaKarma Adhikar 2 Gatha: 90.

< Previous Page   Next Page >


PDF/HTML Page 1062 of 4199

 

परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।

કર્તાકર્મ અધિકાર

अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति–

एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो।
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।। ९० ।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः।
यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।।

હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છેઃ-

એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.

ગાથાર્થઃ– [एतेषु च] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી,

[उपयोगः] આત્માનો ઉપયોગ- [शुद्धः] જોકે (શુદ્ધનયથી) તે શુદ્ધ, [निरञ्जनः]