ॐ
परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
કર્તાકર્મ અધિકાર
अथात्मनस्त्रिविधपरिणामविकारस्य कर्तृत्वं दर्शयति–
एदेसु य उवओगो तिविहो सुद्धो णिरंजणो भावो।
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।। ९० ।।
जं सो करेदि भावं उवओगो तस्स सो कत्ता।। ९० ।।
एतेषु चोपयोगस्त्रिविधः शुद्धो निरञ्जनो भावः।
यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।।
यं स करोति भावमुपयोगस्तस्य स कर्ता।। ९० ।।
હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામવિકારનું કર્તાપણું દર્શાવે છેઃ-
એનાથી છે ઉપયોગ ત્રણવિધ, શુદ્ધ નિર્મળ ભાવ જે;
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
જે ભાવ કંઈ પણ તે કરે, તે ભાવનો કર્તા બને. ૯૦.
ગાથાર્થઃ– [एतेषु च] અનાદિથી આ ત્રણ પ્રકારના પરિણામવિકારો હોવાથી,
[उपयोगः] આત્માનો ઉપયોગ- [शुद्धः] જોકે (શુદ્ધનયથી) તે શુદ્ધ, [निरञ्जनः]